શોધખોળ કરો

GST Hike: આ તમામ પ્રોડક્ટસ થશે મોંઘી, GST 28 %થી વઘારી 35 ટકા કરવાનો સરકારનો નિર્ણય

GST Hike: ભારત સરકાર કેટલીક પ્રોડક્ટ્સ પર ટેક્સ વધારવા જઈ રહી છે. કેબિનેટ ગ્રૂપે આ પ્રસ્તાવ GST માળખામાં સુધારો કરવા માટે આપ્યો છે. જાણો શું થશે મોંઘુ.

GST Hike:હવે તમારે સિગારેટ, તમાકુના ઉત્પાદનો અથવા અમુક પીણા પીણાં માટે વધુ ખર્ચ કરવો પડશે. તમારે આ માટે વધુ કિંમત ચૂકવવી પડશે. શક્ય છે કે, તમે તેમનો ઉપયોગ પણ ઘટાડી શકો. તેનાથી તમારા પૈસાની બચત થશે અને તમારા સ્વાસ્થ્યનું પણ રક્ષણ થશે. વાસ્તવમાં, આ જ હેતુ માટે, ભારત સરકાર સિગારેટ, તમાકુ ઉત્પાદનો અને ખાસ પ્રકારના પીણાં પર વધુ ટેક્સ લાદવા જઈ રહી છે. આ માટે આ ઉત્પાદનો પર 28 ટકા જીએસટી વધારીને 35 ટકા કરવાનો પ્રસ્તાવ છે. GST માળખામાં સુધારા માટે રચાયેલા કેબિનેટ જૂથે આ પ્રસ્તાવ આપ્યો છે.

કંપનીઓએ ભાવ વધારવો પડશે

જો કેબિનેટ ગ્રૂપ દ્વારા આપવામાં આવેલી દરખાસ્તનો અમલ થશે તો કંપનીઓને સિગારેટ અને તમાકુ ઉત્પાદનોના ભાવ વધારવાની ફરજ પડશે. હાલમાં, સિગારેટ પર 28 ટકા GST અને લંબાઈના આધારે 5 ટકાથી 36 ટકા સુધીનો વધારાનો ટેક્સ લાગે છે. આ સિવાય કાર અને વોશિંગ મશીન જેવી લક્ઝરી સામાન પર પણ વધારે ટેક્સ લગાવવામાં આવી શકે છે. જેના કારણે સામાન્ય લોકોને આ સામાન માટે વધુ ખર્ચ કરવો પડશે.

આવક વધારવા માટે સરકારનું પગલું

એક તરફ કેબિનેટ જૂથનો આ પ્રસ્તાવ સરકારના ટેક્સ માળખામાં સુધારો કરીને તિજોરી વધારવાનો છે, તો બીજી તરફ લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતા અનિચ્છનીય પદાર્થોથી છુટકારો મેળવવાનો પણ છે. સરકાર તિજોરી ભરવા માટે કર માળખામાં સુધારાના ભાગરૂપે સામાન્ય રીતે વપરાતી ઉપભોક્તા ચીજવસ્તુઓ પર GST વધારવાનું ટાળી રહી છે. આનાથી વિરોધ થઈ શકે છે. આરોગ્યને નુકસાન પહોંચાડતી પ્રોડક્ટ્સ પર ટેક્સ વધારવાથી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચશે નહીં.

ઘણી કંપનીઓના શેર તૂટ્યાં હતા

જો કેબિનેટ જૂથની દરખાસ્ત મંજૂર થશે તો તમાકુ ઉત્પાદનોનું ઉત્પાદન કરતી કંપનીઓએ ભાવ વધારવો પડશે. તેનાથી તેમની કમાણી ઘટી શકે છે. કંપનીઓએ પણ તેમની માર્કેટિંગ વ્યૂહરચના નવેસરથી બનાવવી પડશે. રોકાણકારોની આવી ચિંતાઓને કારણે આવી કંપનીઓના શેર ત્રણ ટકા તૂટ્યા છે. તેના કારણે ITC, VST ઈન્ડસ્ટ્રીઝ અને ગોડફ્રે ફિલિપ્સ જેવી કંપનીઓના શેરને અસર થઈ છે.                                           

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  

વિડિઓઝ

Somnath Temple: સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લખ્યો બ્લોગ
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Bagdana Controversy: બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર
Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
Embed widget