શોધખોળ કરો

પોસ્ટ ઓફિસની એક સ્કીમ જે આપશે સુરક્ષિત રોકાણના ભરોસા સાથે દમદાર રિટર્ન, જાણો આ સ્કીમ વિશે

Post Office Monthly Income Scheme : પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના એક એવું રોકાણનું સાધન છે જે નિયમિત આવક માટે સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.

Post Office Monthly Income Scheme : પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના જે તમારા માટે નિયમિત બચતમાંથી તમારા નિવૃત્તિના સમયને સુધારવા માટે ઉપયોગી થઈ શકે છે. અહીં અમે તમને આ સ્કીમ વિશે માહિતી આપી રહ્યા છીએ. પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના એક એવું રોકાણનું  સાધન છે જે નિયમિત આવક માટે સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.

બચત ખાતા અથવા ફિક્સ ડિપોઝીટ કરતાં વધુ વ્યાજ 
આ સ્કીમમાં વાર્ષિક 6.6 ટકાના દરે વ્યાજ ચૂકવવામાં આવે છે અને દર મહિને ગ્રાહકોને માસિક વ્યાજ અથવા આવક મળે છે. જો તમે ઇચ્છો તો તેને નિયમિત આવક યોજના તરીકે ધ્યાનમાં લઇ શકો ચો  અથવા તમે તેને વૃદ્ધાવસ્થા માટે પેન્શન તરીકે લઈ શકો છો. આમાં મળતું વ્યાજ બચત ખાતા અથવા ફિક્સ ડિપોઝીટ કરતાં વધુ છે.

એકથી વધુ ખાતા ખોલી શકાશે 
પોસ્ટ ઓફિસ માસિક આવક યોજનામાં, એક ગ્રાહક એકથી વધુ ખાતા ખોલી શકે છે. રૂ.1000ની સાધારણ  રકમથી પણ રોકાણ શરૂ કરી શકાય છે. આ માટે પોસ્ટ ઓફિસમાં સેવિંગ બેંક એકાઉન્ટ હોવું જોઈએ.

રોકાણની કેટલી છે મર્યાદા? 
એકંદરે ગ્રાહક તમામ ખાતાઓમાં વધુમાં વધુ 4.5 લાખ રૂપિયા જમા કરાવી શકે છે. પોસ્ટ ઓફિસ માસિક આવક યોજનામાં સંયુક્ત ખાતામાં રોકાણ કરી શકાય તેવી મહત્તમ રકમ રૂ. 9 લાખ (રૂ. 4.5 + 4.5 લાખ) છે. 18 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો જ ખાતું ખોલાવી શકે છે. 10 વર્ષથી વધુ ઉંમરના સગીરના વાલી અથવા માતા-પિતા તેનું ખાતું ખોલાવી શકે છે. સગીરનું ખાતું ખોલાવવાના કિસ્સામાં, જ્યારે તે વયસ્ક ટશે ત્યારે ખાતું તેના નામે રહેશે.

લોકઈન પિરિયડ અને ઉપાડ પર ચાર્જ 
આ સ્કીમમાં પાંચ વર્ષનો લૉક-ઇન સમયગાળો પણ છે, પરંતુ જો જરૂરી હોય તો તમે અગાઉ પણ પૈસા ઉપાડી શકો છો, જો કે ત્યાં થોડો ચાર્જ અથવા દંડ ભરવો પડશે.  જો ખાતું ખોલાવવાના 1 વર્ષની અંદર પૈસા ઉપાડવામાં આવે, તો યોજનાનો લાભ મળશે નહીં. જો તમે ખાતું ખોલ્યાના 1-3 વર્ષમાં પૈસા ઉપાડો છો, તો તમને 2 ટકા ચાર્જ કરીને પૈસા મળશે. જો 3-5 વર્ષમાં પૈસા ઉપાડવામાં આવે તો 1 ટકા ચાર્જ લગાવીને પૈસા પરત કરવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget