શોધખોળ કરો

શું બંધ થઇ જશે 2000 રૂપિયાની નોટ? RBIએ આપ્યો આ જવાબ

સ્ટેટ બેંકના સૂત્રોના જણાવ્યા મુજબ, આશરે એક વર્ષથી 2000 રૂપિયાની નોટ એસબીઆઈના ઉન્નાવ એટીએમમાં ભરવામાં આવતી નથી.

નવી દિલ્હીઃ ફેસ્ટિવ સીઝન દરમિયાન રોકડની વધુ જરૂર હોય છે. એવામાં તમામ મીડિયા રિપોર્ટમાં અહેવાલ આવી રહ્યો છે કે 2000 રૂપિયાની નોટ એટીએમમાંથી ધીરે-ધીરે હટાવવામાં આવી રહી છે. અહેવાલ અનુસાર, જેની શરૂઆત દેશની સૌથી મોટી સરકારી બેન્ક એસબીઆઇએ કરી છે. વાસ્તવમાં છેલ્લા બે-ત્રણ દિવસથી એવા અહેવાલ આવી રહ્યા છે કે આરબીઆઇની નિર્દેશ પર એસબીઆઇના નાના શહેરો અને ગામડાઓમાં આવેલા એટીએમમાં 2000 રૂપિયાની નોટ રાખવાના સ્લોટ હટાવવામાં આવી રહ્યા છે. આ સ્લોટના સ્થાને બેન્ક 100, 200 અને 500 રૂપિયાનો સ્લોટ વધારી રહી છે. એક રિપોર્ટ અનુસાર, 100 અને 200 રૂપિયાની નાની નોટોને પ્રોત્સાહન આપવા બેંક દ્વારા આ પગલું ભરવામાં આવી રહ્યું છે.સ્ટેટ બેંકના સૂત્રોના જણાવ્યા મુજબ, આશરે એક વર્ષથી 2000 રૂપિયાની નોટ એસબીઆઈના ઉન્નાવ એટીએમમાં ભરવામાં આવતી નથી. નાની નોટોને રાખી શકાય તે માટે હવે એટીએમ મશીનોમાં લાગેલી 2000 રૂપિયાની નોટના કેસેટ બોક્સ પણ હટાવવામાં આવી રહ્યા છે. રિપોર્ટ્સમાં એમ  પણ કહેવામાં આવી રહ્યું છે કે સામાન્ય લોકોમાં અફવા ફેલાવવામાં ના આવે કે સરકાર 2000 રૂપિયાની નોટ બંધ કરી રહી છે એટલા માટે ધીરે-ધીરે એટીએમમાંથી હટાવવાની તૈયારી કરી રહી છે. આરબીઆઇના અધિકારીઓએ આ અહેવાલને ફગાવી દીધા હતા. તેમણે આ ખબરને અફવા ગણાવતા કહ્યું કે, 2000ની નોટ પર પ્રતિબંધ લગાવવાનો રિપોર્ટ એકદમ ખોટો છે. આરબીઆઇએ કોઇ બેન્કને આ પ્રકારના કોઇ આદેશ આપ્યા નથી. આરબીઆઇના મતે જો આ પ્રકારનો કોઇ આદેશ આપવામાં આવે તો છે તો આ સંબંધિત દસ્તાવેજ આરબીઆઇની વેબસાઇટ પણ પર અપલોડ કરાય છે. એટલા માટે આ પ્રકારની અફવાઓ પર લોકો ધ્યાન ના આપે. તમામ મીડિયા રિપોર્ટ્સને ફગાવતા આરબીઆઇના અધિકારીએ કહ્યું કે, 2000 રૂપિયાની નોટ ચલણમાં છે અને આગળ પણ રહેશે. કેટલી નોટ ચલણમાં છે જેની જાણકારી આરબીઆઇની વેબસાઇટ પર છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
IND vs SA 2nd T20 Live Score: સૂર્યકુમાર યાદવે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગનો નિર્ણય, જુઓ બંને ટીમની પ્લેઈંગ ઈલેવન
IND vs SA 2nd T20 Live Score: સૂર્યકુમાર યાદવે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગનો નિર્ણય, જુઓ બંને ટીમની પ્લેઈંગ ઈલેવન
છેલ્લા 14 વર્ષમાં કેટલા લાખ ભારતીયોએ નાગરિક્તા છોડી? સરકારે સંસદમાં આપ્યો જવાબ 
છેલ્લા 14 વર્ષમાં કેટલા લાખ ભારતીયોએ નાગરિક્તા છોડી? સરકારે સંસદમાં આપ્યો જવાબ 
Hyundai Creta થી લઈ Tata Nexon સુધી, ભારતમાં આ 5 કારોની સૌથી વધુ ડિમાન્ડ 
Hyundai Creta થી લઈ Tata Nexon સુધી, ભારતમાં આ 5 કારોની સૌથી વધુ ડિમાન્ડ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
IND vs SA 2nd T20 Live Score: સૂર્યકુમાર યાદવે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગનો નિર્ણય, જુઓ બંને ટીમની પ્લેઈંગ ઈલેવન
IND vs SA 2nd T20 Live Score: સૂર્યકુમાર યાદવે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગનો નિર્ણય, જુઓ બંને ટીમની પ્લેઈંગ ઈલેવન
છેલ્લા 14 વર્ષમાં કેટલા લાખ ભારતીયોએ નાગરિક્તા છોડી? સરકારે સંસદમાં આપ્યો જવાબ 
છેલ્લા 14 વર્ષમાં કેટલા લાખ ભારતીયોએ નાગરિક્તા છોડી? સરકારે સંસદમાં આપ્યો જવાબ 
Hyundai Creta થી લઈ Tata Nexon સુધી, ભારતમાં આ 5 કારોની સૌથી વધુ ડિમાન્ડ 
Hyundai Creta થી લઈ Tata Nexon સુધી, ભારતમાં આ 5 કારોની સૌથી વધુ ડિમાન્ડ 
Post Office: પોસ્ટમાં 5 લાખ જમા કરો, મેચ્યોરિટી પર મળશે 2 લાખથી વધુ વ્યાજ, જાણો ડિટેલ્સ
Post Office: પોસ્ટમાં 5 લાખ જમા કરો, મેચ્યોરિટી પર મળશે 2 લાખથી વધુ વ્યાજ, જાણો ડિટેલ્સ
Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 
આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 
Embed widget