શોધખોળ કરો

નાની બચતની યોજનાને લઈને મોદી સરકાર આપી શકે છે મોટો ઝટકો ! RBIએ શું આપી Tips, જાણો વિગત

નાની બચત યોજનાઓ પર દર ત્રિમાસિક માટે વ્યાજ દરોમાં બદલાવ કરવામાં આવે છે. જો તેમાં કોઈ બદલાવ ન કરવામાં આવે તો મંત્રાલય વર્તમાન દરોને જાળવી રાખે છે. નાની બચત યોજનામાં રોકાણથી કોઈપણ જોખમ વગર રિટર્ન મળે છે.

નવી દિલ્હીઃ આગામી દિવસોમાં નાની બચત યોજનાઓના વ્યાજદરોમાં બદલાવ થઈ શકે છે. ભારતીય રિઝર્વ બેંકે નાણા મંત્રાલયને નાની બચત યોજનાઓના વ્યાજ દરો એક સમાન હોય તેવી સલાહ આપી છે. જો આ સલાહનો સ્વીકાર કરવામાં આવશે તો નાની બચત યોજનાઓના વ્યાજ દર પહેલા કરતાં ઘટી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આરબીઆઈ મંત્રાલયને નાની બચત યોજનાઓના વ્યાજ દર એક સમાન કરવાની જરૂરિયાત જણાવી છે. કેન્દ્રીય બેંકે સરકારને આ અંગે બેંકોની પ્રતિક્રિયાથી માહિતગાર કરી છે. જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિક માટે નાની બચત યોજનાના વ્યાજ દરની જાહેરાત થવાની છે તેવા જ સમયે આરબીઆઈએ આ સૂચન કર્યુ છે. આગામી ત્રિમાસિક માટે વ્યાજ દરોની જાહેરાત 31 ડિસેમ્બર સુધીમાં થઈ શકે છે. નાની બચત યોજનાઓ પર દર ત્રિમાસિક માટે વ્યાજ દરોમાં બદલાવ કરવામાં આવે છે. જો તેમાં કોઈ બદલાવ ન કરવામાં આવે તો મંત્રાલય વર્તમાન દરોને જાળવી રાખે છે. નાની બચત યોજનામાં રોકાણથી કોઈપણ જોખમ વગર રિટર્ન મળે છે. PPF, સુકન્યા સમૃદ્ધિ યોજના, પોસ્ટ ઓફિસ મંથલી ઈન્કમ, પોસ્ટ ઓફિસ આરડી અને નેશનલ  સેવિંગ સર્ટિફિકેટ જેવી યોજનાઓ આમાં સામેલ છે. વાંચોઃ રાજકોટમાં ભારત-ઓસ્ટ્રેલિયા વન ડેની ટિકિટનું ક્યારે શરૂ થશે બુકિંગ ? કેટલો છે ટિકિટનો ભાવ, જાણો વિગતે હાલ પીપીએફ પર 7.9%,  સુકન્યા સમૃદ્ધિ યોજના પર  8.50% અને પોસ્ટ ઓફિસ મંથલી ઈન્કમ સ્કીમ પર 7.3% વ્યાજ દર મળે છે. આ ઉપરાંત પોસ્ટ ઓફિસ આરડી પર 7.20 ટકા અને કિસાન વિકાસ પત્ર પર 7.60 ટકા વ્યાજ મળે છે. ફિકસ્ટ ડિપોઝિટના વ્યાજદરમાં સતત ઘટાડો કરવામાં આવી રહ્યો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક

વિડિઓઝ

Congress Protest: ગાંધીનગરમાં ટાઈફોઈડ વકરતા કોંગ્રેસનો મનપા કચેરીએ હોબાળો
Gujarat Bomb threat : હાઈકોર્ટ સહિત રાજ્યની 6 કોર્ટને ઉડાવી દેવાની ધમકીના મેસેજથી અફરા-તફરી
Mahesh Vasava Join Congress: ગુજરાતના રાજકારણને લઈ મોટા સમાચાર
Rajkot News: ગાંધીનગરમાં ઈન્દોરવાળી બાદ રાજકોટ મહાપાલિકા એકશનમાં
Surat News: સુરતમાં પાટીદાર સગીરાને ભગાડી જવાના કેસમાં પોલીસને મળી સફળતા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
બાળકોમાં હાઈ બ્લડ પ્રેશર પહેલા જોવા મળે છે આ લક્ષણો, માતા-પિતાએ ઓળખવા જોઈએ આ સંકેત 
બાળકોમાં હાઈ બ્લડ પ્રેશર પહેલા જોવા મળે છે આ લક્ષણો, માતા-પિતાએ ઓળખવા જોઈએ આ સંકેત 
ઓછા પૈસામાં મોટો ધમાકો! 2026 માં Airtel નો સૌથી શાનદાર પ્લાન, જાણો તેના વિશે
ઓછા પૈસામાં મોટો ધમાકો! 2026 માં Airtel નો સૌથી શાનદાર પ્લાન, જાણો તેના વિશે
હળદરનું પાણી કેટલા દિવસ પીવું જોઈએ, જાણો શું છે તેના ફાયદાઓ અને પીવાની યોગ્ય રીત 
હળદરનું પાણી કેટલા દિવસ પીવું જોઈએ, જાણો શું છે તેના ફાયદાઓ અને પીવાની યોગ્ય રીત 
Embed widget