શોધખોળ કરો

નાની બચતની યોજનાને લઈને મોદી સરકાર આપી શકે છે મોટો ઝટકો ! RBIએ શું આપી Tips, જાણો વિગત

નાની બચત યોજનાઓ પર દર ત્રિમાસિક માટે વ્યાજ દરોમાં બદલાવ કરવામાં આવે છે. જો તેમાં કોઈ બદલાવ ન કરવામાં આવે તો મંત્રાલય વર્તમાન દરોને જાળવી રાખે છે. નાની બચત યોજનામાં રોકાણથી કોઈપણ જોખમ વગર રિટર્ન મળે છે.

નવી દિલ્હીઃ આગામી દિવસોમાં નાની બચત યોજનાઓના વ્યાજદરોમાં બદલાવ થઈ શકે છે. ભારતીય રિઝર્વ બેંકે નાણા મંત્રાલયને નાની બચત યોજનાઓના વ્યાજ દરો એક સમાન હોય તેવી સલાહ આપી છે. જો આ સલાહનો સ્વીકાર કરવામાં આવશે તો નાની બચત યોજનાઓના વ્યાજ દર પહેલા કરતાં ઘટી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આરબીઆઈ મંત્રાલયને નાની બચત યોજનાઓના વ્યાજ દર એક સમાન કરવાની જરૂરિયાત જણાવી છે. કેન્દ્રીય બેંકે સરકારને આ અંગે બેંકોની પ્રતિક્રિયાથી માહિતગાર કરી છે. જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિક માટે નાની બચત યોજનાના વ્યાજ દરની જાહેરાત થવાની છે તેવા જ સમયે આરબીઆઈએ આ સૂચન કર્યુ છે. આગામી ત્રિમાસિક માટે વ્યાજ દરોની જાહેરાત 31 ડિસેમ્બર સુધીમાં થઈ શકે છે. નાની બચત યોજનાઓ પર દર ત્રિમાસિક માટે વ્યાજ દરોમાં બદલાવ કરવામાં આવે છે. જો તેમાં કોઈ બદલાવ ન કરવામાં આવે તો મંત્રાલય વર્તમાન દરોને જાળવી રાખે છે. નાની બચત યોજનામાં રોકાણથી કોઈપણ જોખમ વગર રિટર્ન મળે છે. PPF, સુકન્યા સમૃદ્ધિ યોજના, પોસ્ટ ઓફિસ મંથલી ઈન્કમ, પોસ્ટ ઓફિસ આરડી અને નેશનલ  સેવિંગ સર્ટિફિકેટ જેવી યોજનાઓ આમાં સામેલ છે. વાંચોઃ રાજકોટમાં ભારત-ઓસ્ટ્રેલિયા વન ડેની ટિકિટનું ક્યારે શરૂ થશે બુકિંગ ? કેટલો છે ટિકિટનો ભાવ, જાણો વિગતે હાલ પીપીએફ પર 7.9%,  સુકન્યા સમૃદ્ધિ યોજના પર  8.50% અને પોસ્ટ ઓફિસ મંથલી ઈન્કમ સ્કીમ પર 7.3% વ્યાજ દર મળે છે. આ ઉપરાંત પોસ્ટ ઓફિસ આરડી પર 7.20 ટકા અને કિસાન વિકાસ પત્ર પર 7.60 ટકા વ્યાજ મળે છે. ફિકસ્ટ ડિપોઝિટના વ્યાજદરમાં સતત ઘટાડો કરવામાં આવી રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત, DGP એ જાહેર કર્યો પરિપત્ર 
રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત, DGP એ જાહેર કર્યો પરિપત્ર 
દિલ્હીમાં કેજરીવાલની હાર વચ્ચે મમતા બેનર્જીએ બંગાળની ચૂંટણીને લઈને મોટી ભવિષ્યવાણી કરી
દિલ્હીમાં કેજરીવાલની હાર વચ્ચે મમતા બેનર્જીએ બંગાળની ચૂંટણીને લઈને મોટી ભવિષ્યવાણી કરી
અદાણીની અમદાવાદ અને મુંબઈમાં ખુલશે મેડિકલ કોલેજો! અદાણી હેલ્થ સિટીનું ભવ્ય લોકાર્પણ, ₹6,000 કરોડનું દાન
અદાણીની અમદાવાદ અને મુંબઈમાં ખુલશે મેડિકલ કોલેજો! અદાણી હેલ્થ સિટીનું ભવ્ય લોકાર્પણ, ₹6,000 કરોડનું દાન
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉંમર નાની, સીનસપાટા મોટાHun To Bolish : હું તો બોલીશ : મહાનગરપાલિકા કે 'દલા તરવાડી'ની વાડી?Surat Accident : બેફામ કાર હંકારી 2નો ભોગ લેનારા કિર્તનને ચાલવાના ફાંફાં , કેવી રીતે કર્યો અકસ્માત?Gujarat AAP : દિલ્લી બાદ AAPને ગુજરાતમાં લાગ્યો મોટો ઝટકો, જુઓ સૌથી મોટા સમાચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત, DGP એ જાહેર કર્યો પરિપત્ર 
રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત, DGP એ જાહેર કર્યો પરિપત્ર 
દિલ્હીમાં કેજરીવાલની હાર વચ્ચે મમતા બેનર્જીએ બંગાળની ચૂંટણીને લઈને મોટી ભવિષ્યવાણી કરી
દિલ્હીમાં કેજરીવાલની હાર વચ્ચે મમતા બેનર્જીએ બંગાળની ચૂંટણીને લઈને મોટી ભવિષ્યવાણી કરી
અદાણીની અમદાવાદ અને મુંબઈમાં ખુલશે મેડિકલ કોલેજો! અદાણી હેલ્થ સિટીનું ભવ્ય લોકાર્પણ, ₹6,000 કરોડનું દાન
અદાણીની અમદાવાદ અને મુંબઈમાં ખુલશે મેડિકલ કોલેજો! અદાણી હેલ્થ સિટીનું ભવ્ય લોકાર્પણ, ₹6,000 કરોડનું દાન
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
Post Office : પોસ્ટની શાનદાર સ્કીમ! દર મહિને થશે 5500 રુપિયાની કમાણી
Post Office : પોસ્ટની શાનદાર સ્કીમ! દર મહિને થશે 5500 રુપિયાની કમાણી
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Embed widget