શોધખોળ કરો

રીલાયન્સ જીઓએ 5000 કર્મચારીઓને છૂટા કર્યા હોવાના અહેવાલ, જાણો શું છે કારણ?

સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર અંદાજે 5,000 લોકોની છટણી કરવામાં આવી છે. તેમાં અંદાજે 600 કાયમી કર્મચારી પણ સામેલ છે.

મુંબઈઃ રિલાયન્સ જિઓ ઇન્ફોકોમે ખર્ચ ઘટાડવા અને ઓપરેટિંગ માર્જિનમાં સુધારો લાવવા માટે પોતાના કર્મચારીઓની મોટાપાયે છટણી શરૂ કરી છે. જાન્યુઆરી માર્ચ ક્વાર્ટરમાં કંપનીના ઓપરેટિંગ માર્જિનમાં ઘટાડો નોંધાયો હતો. જિઓએ કોન્ટ્રાક્ટ પર રહેલ કર્મચારીઓની સાથે કેટલાક કાયમી સ્ટાફની પણ છટણી કરી છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર કંપનીએ કન્ઝ્યૂમર સાથે જોડાયેલ ફેંક્શન્સની સાથે સપ્લાય ચેન, હ્યૂમન રિસોર્સીસ, ફાઈનાન્સ, એડમિનિસ્ટ્રેશન અને નેટવર્ક જેવા એરિયામાં કર્મચારીઓની છટણી કરી છે. રીલાયન્સ જીઓએ 5000 કર્મચારીઓને છૂટા કર્યા હોવાના અહેવાલ, જાણો શું છે કારણ? ઇકોનોમિક ટાઈમ્સમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, જિઓના પ્રવક્તાએ કહ્યું કે, અમે કન્ઝ્યૂમર બિઝનેસ વધારી રહ્યા છીએ અને જિઓ ઇન્ડસ્ટ્રીઝમાં નેટ રિક્રૂટર છે. અમે કોન્ટ્રાક્ટર્સની સાથે પણ કામ કરી રહ્યા છીએ જે અમારા જુદા જુદા પ્રોજેક્ટ્સ માટે નક્કી સમયે કોન્ટ્રાક્ટ પર સ્ટાફની નિમણૂ કરી શકે છે. રીલાયન્સ જીઓએ 5000 કર્મચારીઓને છૂટા કર્યા હોવાના અહેવાલ, જાણો શું છે કારણ? સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર અંદાજે 5,000 લોકોની છટણી કરવામાં આવી છે. તેમાં અંદાજે 600 કાયમી કર્મચારી પણ સામેલ છે. બાકીનો સ્ટાફ કોન્ટ્રાપ્ક્ટ પર હતો. પરંતુ તેની સ્વતંત્ર રીતે પુષ્ટિ કરવામાં આવી નથી. રીલાયન્સ જીઓએ 5000 કર્મચારીઓને છૂટા કર્યા હોવાના અહેવાલ, જાણો શું છે કારણ? સૂત્ર દ્વારા મળેલી જાણકારી અનુસાર, તેની મોટી અસર કસ્ટમર્સ મેળવનાર સેગમેન્ટ પર પડશે. મેનપાવરને સંતુલિત કરવાનો પ્રયત્ન એક ક્વાર્ટર પહેલા જ શરૂ થઈ ગઈ હતી. કંપની કોસ્ટમાં ઘટાડો કરવાનું ચાલુ રાખી શકે છે. એક અન્ય સૂત્રએ જણાવ્યું કે, મેનેજરોની ટીમની સાઈઝ ઘટાડવા માટે કહેવામાં આવ્યું છે. એડમિનિસ્ટ્રેશન, સપ્લાઈ ચેન, ફાઈનાન્સ અને હ્યુમન રિસોર્સીસ પર અસર પડી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  

વિડિઓઝ

Somnath Temple: સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લખ્યો બ્લોગ
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Bagdana Controversy: બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર
Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
Embed widget