શોધખોળ કરો

Sula Vineyards IPO: સેબીએ આપી Sula Vineyards ના આઈપીઓને મંજૂરી, જાણો શું બનાવે છે કંપની

IPO Update : સુલા વાઈનયાર્ડ્સ ઓફર ફોર સેલ દ્વારા રૂ. 2ના ઈક્વિટી શેર સાથે 25,546,186 ઈક્વિટી શેર ઈશ્યુ કરશે.

Sula Vineyards IPO:   સ્થાનિક વાઈન ઉત્પાદક સુલા વાઈનયાર્ડ્સનો આઈપીઓ બહાર આવવાનો છે. સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સેબી (સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા) એ કંપનીને આઈપીઓ (ઈન્શિયલ પબ્લિક ઑફરિંગ) લાવવાની મંજૂરી આપી છે. કંપનીએ આ વર્ષે જુલાઈમાં આઈપીઓ લાવવા માટે સેબીમાં ડ્રાફ્ટ પેપર (DRHP) ફાઈલ કર્યું હતું.

કેટલા ઈક્વિટી શેર કરશે ઈશ્યૂ

સુલા વાઈનયાર્ડ્સ ઓફર ફોર સેલ દ્વારા રૂ. 2ના ઈક્વિટી શેર સાથે 25,546,186 ઈક્વિટી શેર ઈશ્યુ કરશે. સેલ ફોર ઓફરનો અર્થ એ છે કે કંપનીના પ્રમોટર્સ અને રોકાણકારો તેમનો હિસ્સો IPO દ્વારા વેચશે. કોટક મહિન્દ્રા કેપિટલ, CLSA ઇન્ડિયા અને IIFL સિક્યોરિટીઝ IPOના બુક રનિંગ લીડ મેનેજર છે જ્યારે KFin Technologies IPOના રજિસ્ટ્રન્ટ છે. સુલા વાઇનયાર્ડ્સના શેર BSE અને NSE પર લિસ્ટ થશે.

કંપનીના કેટલા અને કઈ જગ્યાએ છે પ્લાન્ટ

2021-22માં સુલા વાઇનયાર્ડ્સની આવક રૂ. 453.92 કરોડ હતી જ્યારે કંપનીનો નફો રૂ. 52.14 કરોડ હતો. તે જ સમયે, 2020-21માં કંપનીની આવક 417.96 કરોડ રૂપિયા હતી જ્યારે 3.01 કરોડ રૂપિયાનો નફો થયો હતો. કંપનીની સ્થાપના 1996માં થઈ હતી. સુલા વાઇનયાર્ડ્સ 13 બ્રાન્ડ નામો હેઠળ 56 પ્રકારની લેબલવાળી વાઇનનું ઉત્પાદન કરે છે. આ કંપની વાઇન માર્કેટની દિગ્ગજ કંપનીઓમાંની એક છે. કંપની પાસે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ચાર પોતાના અને બે લીઝ પરના પ્લાન્ટ છે. કંપનીના બે વાઈન રિસોર્ટ પણ નાસિકમાં છે.

સાહ પોલિમર્સને પણ આઈપીઓ લાવવાની મંજૂરી

સેબીએ પણ સાહ પોલિમર્સને IPO લાવવાની મંજૂરી આપી છે. કંપનીએ એપ્રિલ 2022માં ડ્રાફ્ટ પેપર ફાઈલ કર્યું હતું. કંપની IPOમાં 1,02,00,000 ઇક્વિટી શેર ઇશ્યૂ કરશે જે સંપૂર્ણપણે નવો ઇશ્યૂ હશે. આઈપીઓમાંથી એકત્ર થયેલા નાણાંથી કંપની દેવું ચૂકવવાની સાથે નવા પ્રોજેક્ટ્સમાં રોકાણ કરશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget