શોધખોળ કરો

Coal Crisis: દેશમાં શા માટે કોલસાની કાળી અછત ઉભી થઈ ? કેન્દ્ર સરકારે ગણાવ્યા આ કારણ

રાજસ્થાન, પશ્ચિમ બંગાળ અને ઝારખંડની પોતાની ખાણો છે પરંતુ તેઓએ કોલસો કાઢવા માટે કંઈ કર્યું નથી.

Reasons for Coal Crisis: દેશમાં કોલસાની અછત વચ્ચે કેન્દ્ર સરકાર એક્શનમાં છે. કોલસાની અછતને દૂર કરવા માટે સરકારમાં બેઠકોનો રાઉન્ડ ચાલી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ઉર્જા મંત્રી આર કે સિંહ અને કોલસા મંત્રી પ્રહલાદ જોશી સાથે બેઠક યોજી હતી. દરમિયાન, સરકારે રાજ્યો અને વીજ કંપનીઓને ખાતરી આપી છે કે તે કોલસાની માંગને પહોંચી વળવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

સરકાર એક સપ્તાહની અંદર દૈનિક કોલસાનું ઉત્પાદન 19.4 મિલિયનથી વધારીને 2 મિલિયન ટન કરી રહી છે. સરકારી સૂત્રોએ ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું હતું કે, "રાજ્યો અને વીજ કંપનીઓને દૈનિક કોલસાના પુરવઠામાં કોઈ તંગી નથી અને અમે 5 દિવસ સુધી સ્ટોક જાળવી રાખીએ છીએ, એક મહિનામાં પરિસ્થિતિ સામાન્ય થઈ જશે."

આ કારણોસર કોલસાની કટોકટી સર્જાઈ છે

દેશમાં કોલસાની કટોકટી કેમ ઉભી થઈ, સરકારે તેના કારણો આપ્યા છે. સરકારી સૂત્રએ જણાવ્યું હતું કે ઉભી થયેલી પરિસ્થિતિ માટે ઘણા કારણો છે. કોલસા મંત્રાલય જાન્યુઆરીથી રાજ્યોને કોલસો સ્ટોક કરવા માટે પત્રો લખી રહ્યું છે, પરંતુ કોઈએ ધ્યાન આપ્યું નથી. કોલ ઇન્ડિયા મર્યાદા સુધી કોલસાનો સ્ટોક કરી શકે છે. જો આપણે મર્યાદા કરતા વધારે કોલસો સ્ટોક કરીએ તો આગ લાગવાનું જોખમ રહે છે.

રાજસ્થાન, પશ્ચિમ બંગાળ અને ઝારખંડની પોતાની ખાણો છે પરંતુ તેઓએ કોલસો કાઢવા માટે કંઈ કર્યું નથી. એવું જાણવા મળ્યું છે કે મંજૂરી મળવા છતાં, કેટલીક રાજ્ય સરકારોએ નિર્ણય લીધો ન હતો અને કોવિડ અને વરસાદને પૂરતું ખાણકામ ન કરવાનું કારણ ગણાવ્યું હતું.

લાંબા સમય સુધી ચોમાસાએ માઈનિંગને અસર કરી અને કોલસાના આયાતી ભાવોએ પણ વર્તમાન પરિસ્થિતિમાં ફાળો આપ્યો.

વિદેશી કોલસાની આયાતમાં 12 ટકાનો ઘટાડો થયો છે. ઉંચા ભાવને કારણે વીજ કંપનીઓ ઘરેલુ કોલસા પર પણ નિર્ભર બની ગઈ છે. રાજ્યો પર કોલ ઈન્ડિયાની પણ મોટી રકમ બાકી છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને તામિલનાડુ મોટા ડિફોલ્ટર્સ છે. રાજ્યોએ કોલ ઇન્ડિયાને 20,000 કરોડ રૂપિયાની ચૂકવણી કરવાની બાકી છે. સરકારના સૂત્રોએ જણાવ્યું હતું કે મોટી રકમ બાકી હોવા છતાં, પુરવઠો ચાલુ છે અને અમે વીજળી અને કોલસાની સપ્લાય ચાલુ રાખીશું. ગામડાઓના વીજળીકરણ અને ઔદ્યોગિકરણથી પણ કોલસાની માંગ વધી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Elections 2024:  'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું-  અહંકારની પરાકાષ્ટા
Elections 2024: 'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું- અહંકારની પરાકાષ્ટા
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | રૂપિયા છાપતી હૉસ્પિટલHun To Bolish | હું તો બોલીશ | કોળી-ઠાકોર સમાજનું કોણે કર્યું અપમાન ?Gujarat Heat Wave | આગ ઓકતી ગરમીમાં શેકાયું ગુજરાત, ક્યાં ક્યાં હીટવેવની આગાહી?Jenny Thummar | ચૂંટણી બાદ જેની ઠુમ્મરે રૂપાલાને લઈ આ શું કહી દીધું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Elections 2024:  'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું-  અહંકારની પરાકાષ્ટા
Elections 2024: 'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું- અહંકારની પરાકાષ્ટા
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
Budh Gochar 2024: શુક્રની રાશિમાં જલદી આવશે બુધ, આ 5 રાશિને થઈ શકે છે પૈસાની તંગી
Budh Gochar 2024: શુક્રની રાશિમાં જલદી આવશે બુધ, આ 5 રાશિને થઈ શકે છે પૈસાની તંગી
KKRને ફિલ સોલ્ટની ખોટ વર્તાશે? SRH સામે ક્વોલિફાયર મેચમાં આવી હોય શકે છે પ્લેઈંગ ઈલેવન
KKRને ફિલ સોલ્ટની ખોટ વર્તાશે? SRH સામે ક્વોલિફાયર મેચમાં આવી હોય શકે છે પ્લેઈંગ ઈલેવન
IPL 2024: ચેન્નાઈની બહાર થવાનું દર્દ સહન કરી શક્યો આ ક્રિકેટર, કોમેન્ટ્રી બોક્સમાં ચોંધાર આંસુએ રડી પડ્યો
IPL 2024: ચેન્નાઈની બહાર થવાનું દર્દ સહન કરી શક્યો આ ક્રિકેટર, કોમેન્ટ્રી બોક્સમાં ચોંધાર આંસુએ રડી પડ્યો
Swimming Pool Water: જો ઉનાળામાં તમે પણ સ્વિમિંગ પુલમાં ન્હાતા હોય તો ચેતીજજો, જાણો પાણીમાં રહેલું ક્લોરીન કેટલું છે ખતરનાક
Swimming Pool Water: જો ઉનાળામાં તમે પણ સ્વિમિંગ પુલમાં ન્હાતા હોય તો ચેતીજજો, જાણો પાણીમાં રહેલું ક્લોરીન કેટલું છે ખતરનાક
Embed widget