શોધખોળ કરો
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા ગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્કેલ) વર્ગ-૧ સંવર્ગમાં ફરજ બજાવતા અધિકારીઓની જાહેર હિતમાં બદલીનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ બદલીઓ તાત્કાલિક અસરથી અમલમાં આવશે. મહેસૂલ વિભાગ દ્વારા આ બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે.
1/4

કુલ ૩૧ અધિકારીઓની બદલી કરવામાં આવી છે, જેનાથી વહીવટી તંત્રમાં મોટો ફેરફાર જોવા મળશે.
2/4

આ બદલીઓ જાહેર હિતને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે, જેથી વહીવટી કાર્યક્ષમતામાં સુધારો લાવી શકાય અને લોકોને વધુ સારી સેવાઓ પૂરી પાડી શકાય.
3/4

આ ઉપરાંત, મહેસૂલ વિભાગે વર્ગ-૨ના ત્રણ અધિકારીઓને હંગામી ધોરણે વર્ગ-૧માં બઢતી આપવાનો પણ નિર્ણય કર્યો છે.
4/4

બદલી પામેલા અધિકારીઓને તાત્કાલિક તેમના નવા કાર્યસ્થળે ફરજ પર હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે.
Published at : 20 Jan 2025 07:07 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
આઈપીએલ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
