શોધખોળ કરો

UIDAI News: યુઆઈડીઆઈએ કરી સ્પષ્ટતા, નથી રદ કર્યો કોઈ આધાર નંબર

Aadhar Update: UIDAIએ તેની વેબસાઈટ પર ફરિયાદો અને પ્રતિસાદ પેજ પર લખ્યું છે કે આધારનો ઉપયોગ ડિજિટલ ઓળખ તરીકે થાય છે જેના દ્વારા સબસિડી, લાભો અને સેવાઓનો લાભ લેવામાં આવે છે.

UIDAI Update:  આધાર નંબર જારી કરતી નોડલ એજન્સી UIDAI (યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઑફ ઇન્ડિયા) એ સ્પષ્ટતા કરી છે કે કોઈ પણ આધાર નંબર રદ કરવામાં આવ્યો નથી. UIDAIએ કહ્યું કે આધાર ડેટાબેઝ અપડેટ કરવા માટે લોકોને સમયાંતરે જાણ કરવામાં આવે છે પરંતુ કોઈ આધાર નંબર રદ કરવામાં આવ્યો નથી.

કોઈ આધાર નંબર રદ થયો નથી

UIDAIએ તેની વેબસાઈટ પર ફરિયાદો અને પ્રતિસાદ પેજ પર લખ્યું છે કે આધારનો ઉપયોગ ડિજિટલ ઓળખ તરીકે થાય છે જેના દ્વારા સબસિડી, લાભો અને સેવાઓનો લાભ લેવામાં આવે છે. આવી સ્થિતિમાં, આધાર ડેટાબેઝને સચોટ રાખવા માટે, UIDAIએ દસ્તાવેજો અને આધારની માહિતી અપડેટ કરવા માટે ઘણા અભિયાનો શરૂ કર્યા છે. આ માટે આધાર નંબર ધારકોને સમયાંતરે જાણ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, સ્પષ્ટતા કરવામાં આવે છે કે કોઈ આધાર નંબર રદ કરવામાં આવ્યો નથી. UIDAIએ કહ્યું કે જો આધાર નંબર ધારકોને કોઈ ફરિયાદ હોય તો તેઓ પોતાનો પ્રતિભાવ અહીં સબમિટ કરી શકે છે. તેમની ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવશે. UIDAIએ લિંક https://uidai.gov.in/en/contact-support/feedback.html પણ શેર કરી છે.


UIDAI News: યુઆઈડીઆઈએ કરી સ્પષ્ટતા, નથી રદ કર્યો કોઈ આધાર નંબર

મમતા બેનર્જીએ પીએમને પત્ર લખ્યો હતો

UIDAI તરફથી આ સ્પષ્ટતા ત્યારે આવી છે જ્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર લોકસભા ચૂંટણી પહેલા રાજ્યના લોકોના આધારને નિષ્ક્રિય કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર લોકસભાની ચૂંટણી પહેલા લોકોને સામાજિક કલ્યાણ યોજનાઓનો લાભ લેવાથી રોકી રહી છે. આ અંગે મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પણ લખ્યો છે.

મમતાનો સવાલ

મમતા બેનર્જીએ પ્રધાનમંત્રીને પૂછ્યું કે કોઈ કારણવગર આધાર નંબરને ડિએક્ટિવ કેમ કરવામાં આવ્યા છે?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget