શોધખોળ કરો

Vishwakarma Yojana: કરોડો કામદારો માટે મોદી સરકાર શરૂ કરશે યોજના, દર મહિને મળશે 15 હજાર રૂપિયાની આર્થિક મદદ

Vishwakarma Scheme: વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય રાજધાનીમાં દ્વારકાના ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર ખાતે આ યોજનાની શરૂઆત કરશે.

Vishwakarma Scheme: કેન્દ્ર સરકાર કારીગરો અને શ્રમિકોને પ્રોત્સાહન આપવા માટે તૈયાર છે. PM વિશ્વકર્મા યોજનાની શરૂઆત 17 સપ્ટેમ્બરથી થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય રાજધાનીમાં દ્વારકાના ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર ખાતે આ યોજનાની શરૂઆત કરશે.

યોજના હેઠળ લાભાર્થીઓને  રાહત વ્યાજ દરે કોલેટરલ ફ્રી બિઝનેસ ડેવલપમેન્ટ લોન ઉપરાંત ઈ-વાઉચર અથવા eRUPI દ્વારા ટૂલકીટ પ્રોત્સાહન તરીકે દરેકને 15,000 રૂપિયા પણ મળશે. આ સિવાય કારીગરોને દર મહિને વધુમાં વધુ 100 ટ્રાજેક્શન માટે પ્રતિ ટ્રાજેક્શન પર 1 રૂપિયાનું પ્રોત્સાહન પણ આપવામાં આવશે.                  

વિશ્વકર્મા યોજના શું છે?

આ યોજના બિઝનેસ શરૂ કરવા અને તેને વધારવા પ્રથમ તબક્કામાં 1 લાખની લોન આપે છે. બીજા તબક્કા દરમિયાન આ યોજના કામદારોને 2 લાખ રૂપિયા સુધીની રાહત લોન પૂરી પાડે છે. આ યોજના હેઠળ 18 પ્રકારના શ્રમિકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.                

આનાથી કોને ફાયદો થશે?

કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ લુહાર, કુંભાર, સુથાર,  ધોબી, ફૂલ કામદારો, માછલીની જાળી વણનાર, તાળા-ચાવી બનાવનારા, શિલ્પકારો વગેરેને લાભ આપવામાં આવશે. આ ઉપરાંત અન્ય કેટલાક ક્ષેત્રોના કામદારોને પણ આ લાભ આપવામાં આવશે.                          

કેવી રીતે મળશે આર્થિક મદદ?

પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ પ્રથમ તબક્કામાં 1 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. આના પર વ્યાજ દર મહત્તમ 5 ટકા રહેશે. તે પછી બીજા તબક્કામાં પાત્ર કામદારોને દરેકને 2 લાખ રૂપિયાની રાહત લોન આપવામાં આવશે. આ ઉપરાંત આ કારીગરોને પીએમ વિશ્વકર્મા પ્રમાણપત્ર અને ઓળખ કાર્ડ પણ આપવામાં આવશે. આધુનિક સાધનો ખરીદવા માટે 15,000 રૂપિયાની સહાય પણ આપવામાં આવશે.                        

લાભ મેળવવાની શરત

કારીગરો માટે સરકારે આ યોજના હેઠળ પાંચ વર્ષ (FY24-28) ના સમયગાળા માટે 13,000 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આ યોજના હેઠળ લઘુત્તમ વય 18 વર્ષ રાખવામાં આવી છે. પરિવારના એક જ સભ્યને આ યોજનાનો લાભ મળશે. અરજી કરનારાઓએ સ્વ-ઘોષણા ફોર્મ પણ આપવાનું રહેશે.                       

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rath Yatra 2024 | અમિત શાહના હસ્તે ભગવાન જગન્નાથની મંગળા આરતી, કરો LIVE દર્શનAhmedabad Rath Yatra 2024 | Bhupendra Patel | સોનાની સાવરણીથી CMએ કરી પહિંદવિધિ, ખેંચ્યો રથCM Bhupendra Patel | મુખ્યમંત્રી પટેલે રથયાત્રા પર્વ અને કચ્છી નવવર્ષની લોકોને પાઠવી શુભકામનાHun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Embed widget