શોધખોળ કરો

Arvind Kejriwal In Telangana:કેજરીવાલ તેલંગાણાના સીએમ ચંદ્રશેખર રાવને મળ્યા, કેન્દ્રના વટહુકમ સામે સમર્થન માંગ્યું

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ કેન્દ્ર સરકારના વટહુકમ સામે દેશભરના નેતાઓનું સમર્થન મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Arvind Kejriwal Meets K Chandrashekhar Rao:  દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે (27 મે) હૈદરાબાદમાં તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ સાથે મુલાકાત કરી. કેજરીવાલની સાથે આમ આદમીના નેતૃત્વવાળી પાર્ટીના પંજાબ સરકારના સીએમ ભગવંત માન અને દિલ્હીના શિક્ષણ મંત્રી આતિશી પણ હતા. તેઓ સીએમ આવાસ પ્રગતિ ભવનમાં તેમને મળ્યા હતા.

સીએમ અરવિંદ કેજરીવાલ અને તેમની દિલ્લીમાં સેવાઓના નિયંત્રણને લગતા કેન્દ્રના વટહુકમનો વિરોધ કરવા ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)નું સમર્થન મેળવવા માટે પહોંચી છે.

સીએમ અરવિંદ કેજરીવાલ વટહુકમ સામે સમર્થન એકત્ર કરી રહ્યા છે

કેજરીવાલ, આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક, બિન-ભાજપ શાસક પક્ષોના નેતાઓ સાથે વટહુકમ સામે સમર્થન મેળવવા માટે સંપર્ક કરી રહ્યા છે જેથી સંસદમાં આ અંગે બિલ લાવવાનો કેન્દ્ર સરકારનો પ્રયાસ નિષ્ફળ જાય. કેજરીવાલે શુક્રવારે ટ્વીટ કર્યું હતું કે, ભાજપની આગેવાનીવાળી સરકાર સુપ્રીમ કોર્ટના આદેશો વિરુદ્ધ ગેરબંધારણીય અને અલોકતાંત્રિક વટહુકમ લાવી છે, આ વટહુકમ સામે સમર્થન મેળવવા તેલંગાણાના સીએમ આવતીકાલે હૈદરાબાદમાં તેમને મળશે.

આ અઠવાડિયાની શરૂઆતમાં, કેજરીવાલે પશ્ચિમ બંગાળના સીએમ અને ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જી, શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના વડા ઉદ્ધવ ઠાકરે અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના વડા શરદ પવારને મળ્યા હતા, આ મામલે તેમનો ટેકો માંગ્યો હતો. કેજરીવાલે આ મુદ્દે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ પાસેથી પણ સમર્થન માંગ્યું છે.

કેજરીવાલે રાહુલ ગાંધીને મળવા માટે પણ સમય માંગ્યો છે.

કેજરીવાલે આ મામલે સમર્થન માટે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પાર્ટીના નેતા રાહુલ ગાંધીને મળવાનો સમય પણ માંગ્યો છે. કેન્દ્રએ 19 મેના રોજ દિલ્હીમાં ગ્રુપ-A અધિકારીઓની બદલી અને પોસ્ટિંગ માટે એક ઓથોરિટી સ્થાપવા માટે એક વટહુકમ બહાર પાડ્યો હતો, જેને AAPના નેતૃત્વવાળી સરકારે સેવાઓના નિયંત્રણમુક્તિ અંગેના સર્વોચ્ચ અદાલતના નિર્ણયની ભ્રષ્ટાચારી ગણાવી હતી.દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ કેન્દ્ર સરકારના વટહુકમ સામે દેશભરના નેતાઓનું સમર્થન મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

New Parliament Building: આ મંદિરની ડિઝાઇન પરથી બન્યું છે નવુ સંસદ ભવન, જાણો જુના ભવન સાથે પણ શું છે કનેકશન

New Parliament Building: જૂના સંસદ ભવનનું નિર્માણ પણ મધ્યપ્રદેશના મોરેના ચૌસઠ યોગિની મંદિરની ડિઝાઇનની તર્જ પર કરવામાં આવ્યું છે. જે બ્રિટિશ આર્કિટેક્ટ એડવિન લુટિયન્સ દ્વારા બનાવવામાં આવ્યું હતું. હવે મધ્યપ્રદેશના  આ  મંદિર જેવું જ  નવું  સંસદ ભવનનું નિર્માણ થયું છે. જાણીએ મંદિર અને સંસદ ભવનનું શું છે કનેકશન  

PM નરેન્દ્ર મોદી 28 મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. નવી સંસદની ઉદ્ધઘાટનની  તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન નવી સંસદની ડિઝાઇનને મધ્યપ્રદેશના પ્રખ્યાત મંદિર સાથે જોડવામાં આવી રહી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રોજેક્ટની ડિઝાઇન વિદિશાના વિજય મંદિરને જોઈને કરવામાં આવી છે.

જૂના સંસદ ભવનનું નિર્માણ પણ મધ્યપ્રદેશના મોરેના ચૌસઠ યોગિની મંદિરની ડિઝાઇનની તર્જ પર કરવામાં આવ્યું છે. જે બ્રિટિશ આર્કિટેક્ટ એડવિન લુટિયન્સ દ્વારા બનાવવામાં આવ્યું હતું. હવે મધ્યપ્રદેશમાં મંદિરની જેમ નવા સંસદ ભવનનું નિર્માણ કરવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. જો કે સરકાર તરફથી આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી.

દાવો કરવામાં આવી રહ્યો છે કે, નવા સંસદ મંદિરની તર્જ પર બનાવવામાં આવી રહી છે. આ મંદિર મધ્યપ્રદેશના વિદિશામાં આવેલું છે. ઈતિહાસકારોના મતે વિજય મંદિરની ગણના દેશના સૌથી મોટા મંદિરોમાં થાય છે. આક્રમણકારો દ્વારા તેને ઘણી વખત લૂંટવામાં આવ્યું હતુ. વિજય મંદિરના ઊંચા પાયાને જોતા તેનું કદ અને સંસદનો આકાર સમાન છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
હવે કોઈપણ દસ્તાવેજ વગર મળશે 50 લાખ સુધીની લોન! Google Payએ શરુ કરી ખાસ નવી સેવા
હવે કોઈપણ દસ્તાવેજ વગર મળશે 50 લાખ સુધીની લોન! Google Payએ શરુ કરી ખાસ નવી સેવા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar | રાજ્યમાં 1903 સ્ટાફનર્સની સીધી ભરતી કરાશે, 5 ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશેHun To Bolish | હું તો બોલીશ | 'ન્યાય'ના મુદ્દે રાજનીતિ કેમ?Hun To Bolish | હું તો બોલીશ | વન અને ગામ સામ-સામે કેમ?Ahmedabad Crime | અમદાવાદના બોડકદેવમાં બદલો લેવા ફિલ્મી ઢબે વ્યક્તિને મોતને ઘાટ ઉતારાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
હવે કોઈપણ દસ્તાવેજ વગર મળશે 50 લાખ સુધીની લોન! Google Payએ શરુ કરી ખાસ નવી સેવા
હવે કોઈપણ દસ્તાવેજ વગર મળશે 50 લાખ સુધીની લોન! Google Payએ શરુ કરી ખાસ નવી સેવા
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
કેબિનેટે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી
કેબિનેટે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી
Maharashtra Elections: મહાયુતિમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ગઈ? જાણો, કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે છે
Maharashtra Elections: મહાયુતિમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ગઈ? જાણો, કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે છે
Embed widget