શોધખોળ કરો

Delhi President Rule:દિલ્લીમાં લાગશે રાષ્ટ્રપતિ શાસન કે જેલમાંથી ચાલશે સરકાર, જાણો શું છે વિકલ્પ

બુધવારે એલજી વીકે સક્સેનાએ પણ જેલમાંથી સરકાર ચલાવવાના દિલ્હીના મુખ્યમંત્રીના ઈરાદા પર સ્પષ્ટતા કરી હતી. એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં તેમણે કહ્યું, 'હું દિલ્હીના લોકોને ખાતરી આપું છું કે સરકાર જેલમાંથી નહીં ચાલે

Delhi President Rule લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ દિલ્હીની જેલમાંથી સરકાર ચાલશે કે નહીં તે અંગે પોતાનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો છે. જેલના નિયમો અનુસાર, મુખ્યમંત્રી ન તો ત્યાં કોઈ મીટિંગ કરી શકે છે કે ન તો ફાઈલો કે પત્રોની આપ-લે કરી શકે છે. આ સ્થિતિ અને ગોપનીયતાનું પણ ઉલ્લંઘન કરે છે. ચાલો જાણીએ કે આ અંગે નિષ્ણાતોનો શું અભિપ્રાય છે?

દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ થશે કે નહીં તે અંગે અત્યારે કંઈ કહેવું મુશ્કેલ છે, પરંતુ એ વાત ચોક્કસ છે કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવી શકશે નહીં.સત્તાવાર રીતે કેજરીવાલ અને દિલ્હી સરકારની દરેક ગતિવિધિ પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે. છેલ્લા અઠવાડીયાથી વહીવટી કામગીરીને કેટલી હદે અસર થઈ રહી છે તે પણ જોવામાં આવી રહ્યું છે. આ દરમિયાન ધરપકડ અને રિમાન્ડ વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી પર બુધવારે કેજરીવાલને કોઈ રાહત મળી નથી. કોર્ટે ધરપકડના મામલામાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હતો.હવે છ દિવસના ED રિમાન્ડ પૂર્ણ થયા બાદ તેને ગુરુવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જ્યાંથી કોર્ટ તેને ગુરુવારે જ ED રિમાન્ડ અથવા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી શકે છે.

દિલ્હી સરકાર જેલમાંથી નહીં ચાલે: LG

બુધવારે એલજી વીકે સક્સેનાએ પણ જેલમાંથી સરકાર ચલાવવાના દિલ્હીના મુખ્યમંત્રીના ઈરાદા પર સ્પષ્ટતા કરી હતી. એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં તેમણે કહ્યું, 'હું દિલ્હીના લોકોને ખાતરી આપું છું કે સરકાર જેલમાંથી નહીં ચાલે. કહેવામાં આવી રહ્યું છે કે આ દિશામાં કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

કેજરીવાલ EDની ધરપકડ હેઠળ હોવા છતાં જનતા માટે કામ કરી રહ્યા છે, AAP સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા બે આદેશો અને સૂચનાઓની સત્યતાને  દિલ્હી પોલીસના સ્તરે   તપાસવામાં આવી રહ્યું છે.એલજીએ કહ્યું કે દિલ્હીમાં કામ કરવું એ લોઢાના ચણા ચાવવા જેવું છે, પરંતુ છેલ્લા બે વર્ષમાં તેમણે દિલ્હીને સુધારવા માટે ઘણું કામ કર્યું છે, જે દેખાઈ રહ્યું છે. આગામી મહિનાઓમાં દિલ્હીને વિશ્વ કક્ષાની રાજધાની બનાવવાના પ્રયાસો વધુ તેજ કરવામાં આવશે.

શું વિકલ્પ છે

રાજ નિવાસના સૂત્રોએ જણાવ્યું હતું કે જેલના નિયમો મુજબ, મુખ્યમંત્રી ત્યાં કોઈ મીટિંગ કરી શકતા નથી અને ન તો ફાઈલો કે પત્રોની આપલે કરી શકે છે. આ વસ્તુ  ગોપનીયતાનું ઉલ્લંઘન કરે છે. હવે જો કેબિનેટની બેઠક નહીં થાય તો નિર્ણય લેવામાં આવશે નહીં.એલજીની મંજૂરી માટેની ફાઇલ પણ સીએમ દ્વારા મોકલવામાં આવે છે, પરંતુ 21 માર્ચથી (જ્યારે કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે) ઉપરોક્ત બંને પ્રક્રિયાઓ બંધ છે.AAP સરકાર પાસે સંપૂર્ણ બહુમતી છે. આ સ્થિતિમાં સીધા રાષ્ટ્રપતિ શાસન લાદી શકાય નહીં. આ ત્યારે જ શક્ય છે જ્યારે દિલ્હીમાં બંધારણીય કટોકટી સર્જાય.સૂત્રોનું માનીએ તો, જો મુખ્યમંત્રી રાજીનામું નહીં આપે અને જેલમાંથી સરકાર ચલાવવાના નિષ્ફળ પ્રયાસો ચાલુ રાખશે તો પેન્ડિંગ ફાઈલોની સંખ્યામાં વધારો થશે, જેના કારણે બંધારણીય કટોકટી ઉભી થવાનું નિશ્ચિત છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
 Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની મોબ લિંચિંગ 7 અરેસ્ટ, જાણો અપડેટ્સ
 Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની મોબ લિંચિંગ 7 અરેસ્ટ, જાણો અપડેટ્સ
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત

વિડિઓઝ

Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
Surat News: સુરતના માંડવીમાં ધર્માંતરણના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ
Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
 Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની મોબ લિંચિંગ 7 અરેસ્ટ, જાણો અપડેટ્સ
 Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની મોબ લિંચિંગ 7 અરેસ્ટ, જાણો અપડેટ્સ
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Epstein Files Release: આખરે કેટલી સંપત્તિનો માલિક હતો જેફરી એપ્સટિન? જેમની ફાઈલોએ અમેરિકાને હચમચાવી નાખ્યું
Epstein Files Release: આખરે કેટલી સંપત્તિનો માલિક હતો જેફરી એપ્સટિન? જેમની ફાઈલોએ અમેરિકાને હચમચાવી નાખ્યું
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
Embed widget