શોધખોળ કરો

Delhi President Rule:દિલ્લીમાં લાગશે રાષ્ટ્રપતિ શાસન કે જેલમાંથી ચાલશે સરકાર, જાણો શું છે વિકલ્પ

બુધવારે એલજી વીકે સક્સેનાએ પણ જેલમાંથી સરકાર ચલાવવાના દિલ્હીના મુખ્યમંત્રીના ઈરાદા પર સ્પષ્ટતા કરી હતી. એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં તેમણે કહ્યું, 'હું દિલ્હીના લોકોને ખાતરી આપું છું કે સરકાર જેલમાંથી નહીં ચાલે

Delhi President Rule લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ દિલ્હીની જેલમાંથી સરકાર ચાલશે કે નહીં તે અંગે પોતાનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો છે. જેલના નિયમો અનુસાર, મુખ્યમંત્રી ન તો ત્યાં કોઈ મીટિંગ કરી શકે છે કે ન તો ફાઈલો કે પત્રોની આપ-લે કરી શકે છે. આ સ્થિતિ અને ગોપનીયતાનું પણ ઉલ્લંઘન કરે છે. ચાલો જાણીએ કે આ અંગે નિષ્ણાતોનો શું અભિપ્રાય છે?

દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ થશે કે નહીં તે અંગે અત્યારે કંઈ કહેવું મુશ્કેલ છે, પરંતુ એ વાત ચોક્કસ છે કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવી શકશે નહીં.સત્તાવાર રીતે કેજરીવાલ અને દિલ્હી સરકારની દરેક ગતિવિધિ પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે. છેલ્લા અઠવાડીયાથી વહીવટી કામગીરીને કેટલી હદે અસર થઈ રહી છે તે પણ જોવામાં આવી રહ્યું છે. આ દરમિયાન ધરપકડ અને રિમાન્ડ વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી પર બુધવારે કેજરીવાલને કોઈ રાહત મળી નથી. કોર્ટે ધરપકડના મામલામાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હતો.હવે છ દિવસના ED રિમાન્ડ પૂર્ણ થયા બાદ તેને ગુરુવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જ્યાંથી કોર્ટ તેને ગુરુવારે જ ED રિમાન્ડ અથવા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી શકે છે.

દિલ્હી સરકાર જેલમાંથી નહીં ચાલે: LG

બુધવારે એલજી વીકે સક્સેનાએ પણ જેલમાંથી સરકાર ચલાવવાના દિલ્હીના મુખ્યમંત્રીના ઈરાદા પર સ્પષ્ટતા કરી હતી. એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં તેમણે કહ્યું, 'હું દિલ્હીના લોકોને ખાતરી આપું છું કે સરકાર જેલમાંથી નહીં ચાલે. કહેવામાં આવી રહ્યું છે કે આ દિશામાં કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

કેજરીવાલ EDની ધરપકડ હેઠળ હોવા છતાં જનતા માટે કામ કરી રહ્યા છે, AAP સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા બે આદેશો અને સૂચનાઓની સત્યતાને  દિલ્હી પોલીસના સ્તરે   તપાસવામાં આવી રહ્યું છે.એલજીએ કહ્યું કે દિલ્હીમાં કામ કરવું એ લોઢાના ચણા ચાવવા જેવું છે, પરંતુ છેલ્લા બે વર્ષમાં તેમણે દિલ્હીને સુધારવા માટે ઘણું કામ કર્યું છે, જે દેખાઈ રહ્યું છે. આગામી મહિનાઓમાં દિલ્હીને વિશ્વ કક્ષાની રાજધાની બનાવવાના પ્રયાસો વધુ તેજ કરવામાં આવશે.

શું વિકલ્પ છે

રાજ નિવાસના સૂત્રોએ જણાવ્યું હતું કે જેલના નિયમો મુજબ, મુખ્યમંત્રી ત્યાં કોઈ મીટિંગ કરી શકતા નથી અને ન તો ફાઈલો કે પત્રોની આપલે કરી શકે છે. આ વસ્તુ  ગોપનીયતાનું ઉલ્લંઘન કરે છે. હવે જો કેબિનેટની બેઠક નહીં થાય તો નિર્ણય લેવામાં આવશે નહીં.એલજીની મંજૂરી માટેની ફાઇલ પણ સીએમ દ્વારા મોકલવામાં આવે છે, પરંતુ 21 માર્ચથી (જ્યારે કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે) ઉપરોક્ત બંને પ્રક્રિયાઓ બંધ છે.AAP સરકાર પાસે સંપૂર્ણ બહુમતી છે. આ સ્થિતિમાં સીધા રાષ્ટ્રપતિ શાસન લાદી શકાય નહીં. આ ત્યારે જ શક્ય છે જ્યારે દિલ્હીમાં બંધારણીય કટોકટી સર્જાય.સૂત્રોનું માનીએ તો, જો મુખ્યમંત્રી રાજીનામું નહીં આપે અને જેલમાંથી સરકાર ચલાવવાના નિષ્ફળ પ્રયાસો ચાલુ રાખશે તો પેન્ડિંગ ફાઈલોની સંખ્યામાં વધારો થશે, જેના કારણે બંધારણીય કટોકટી ઉભી થવાનું નિશ્ચિત છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

રાજકોટ ભાજપમાં આંતરિક ઘમાસાણઃ સાંસદ રામ મોકરિયાને સરકારી કાર્યક્રમોમાં આમંત્રણ ન આપવા અપાઈ સૂચના!
રાજકોટ ભાજપમાં આંતરિક ઘમાસાણઃ સાંસદ રામ મોકરિયાને સરકારી કાર્યક્રમોમાં આમંત્રણ ન આપવા અપાઈ સૂચના!
ઉત્તરકાશીના ધરાલીમાં વાદળ ફાટ્યું, અનેક લોકો ગુમ, પ્રશાસને 4ના મોતની પુષ્ટિ કરી
ઉત્તરકાશીના ધરાલીમાં વાદળ ફાટ્યું, અનેક લોકો ગુમ, પ્રશાસને 4ના મોતની પુષ્ટિ કરી
Uttarkashi Cloud Burst: ધરાલીમાં વાદળ ફાટતા તબાહી, અનેક લોકો ગુમ, હેલ્પલાઈન નંબર જાહેર 
Uttarkashi Cloud Burst: ધરાલીમાં વાદળ ફાટતા તબાહી, અનેક લોકો ગુમ, હેલ્પલાઈન નંબર જાહેર 
સેના રેસ્ક્યૂમાં જોડાઈ, સંપત્તિને ભારે નુકસાન, ઉત્તરકાશી DMએ  વાદળ ફાટવાની ભયાનક ઘટના અંગે આપી તમામ જાણકારી 
સેના રેસ્ક્યૂમાં જોડાઈ, સંપત્તિને ભારે નુકસાન, ઉત્તરકાશી DMએ  વાદળ ફાટવાની ભયાનક ઘટના અંગે આપી તમામ જાણકારી 
Advertisement

વિડિઓઝ

NSUI Protest news: ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય પર લાંચના આરોપને લઇ NSUIનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
AAJ No Muddo : આજનો મુદ્દો : સંબંધ બેવફા!
Uttarakhand Cloudburst : ઉત્તરકાશીના ધરાલીમાં વાદળ ફાટતા ભારે તબાહી
Duplicate Medicine : નકલી દવા મામલે આરોગ્ય મંત્રીનું નિવેદન, બહારથી આવતી દવા મામલે બનાવાશે SOP
Ambalal Patel Prediction:  સૌરાષ્ટ્રમાં તૂટી પડશે અતિ ભારે વરસાદ, નદીઓમાં આવશે પૂર, અંબાલાલની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટ ભાજપમાં આંતરિક ઘમાસાણઃ સાંસદ રામ મોકરિયાને સરકારી કાર્યક્રમોમાં આમંત્રણ ન આપવા અપાઈ સૂચના!
રાજકોટ ભાજપમાં આંતરિક ઘમાસાણઃ સાંસદ રામ મોકરિયાને સરકારી કાર્યક્રમોમાં આમંત્રણ ન આપવા અપાઈ સૂચના!
ઉત્તરકાશીના ધરાલીમાં વાદળ ફાટ્યું, અનેક લોકો ગુમ, પ્રશાસને 4ના મોતની પુષ્ટિ કરી
ઉત્તરકાશીના ધરાલીમાં વાદળ ફાટ્યું, અનેક લોકો ગુમ, પ્રશાસને 4ના મોતની પુષ્ટિ કરી
Uttarkashi Cloud Burst: ધરાલીમાં વાદળ ફાટતા તબાહી, અનેક લોકો ગુમ, હેલ્પલાઈન નંબર જાહેર 
Uttarkashi Cloud Burst: ધરાલીમાં વાદળ ફાટતા તબાહી, અનેક લોકો ગુમ, હેલ્પલાઈન નંબર જાહેર 
સેના રેસ્ક્યૂમાં જોડાઈ, સંપત્તિને ભારે નુકસાન, ઉત્તરકાશી DMએ  વાદળ ફાટવાની ભયાનક ઘટના અંગે આપી તમામ જાણકારી 
સેના રેસ્ક્યૂમાં જોડાઈ, સંપત્તિને ભારે નુકસાન, ઉત્તરકાશી DMએ  વાદળ ફાટવાની ભયાનક ઘટના અંગે આપી તમામ જાણકારી 
ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, PM મોદીએ ટ્વીટ કરીને કહી આ વાત
ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, PM મોદીએ ટ્વીટ કરીને કહી આ વાત
ઉત્તરાખંડમાં વાદળ ફાટતા પહાડો પરથી આવતા પૂરને જોઈ લોકો ચીસો પાડતા ભાગ્યા, જુઓ વાદળ ફાટ્યા બાદના 4 વીડિયોમાં વિનાશનું તાંડવ
ઉત્તરાખંડમાં વાદળ ફાટતા પહાડો પરથી આવતા પૂરને જોઈ લોકો ચીસો પાડતા ભાગ્યા, જુઓ વાદળ ફાટ્યા બાદના 4 વીડિયોમાં વિનાશનું તાંડવ
તબાહીનો LIVE વીડિયો: ઉત્તરકાશીમાં વાદળ ફાટવાથી વિનાશક પૂર; ધારલીમાં ભારે તબાહી, અનેકના મોતની આશંકા
તબાહીનો LIVE વીડિયો: ઉત્તરકાશીમાં વાદળ ફાટવાથી વિનાશક પૂર; ધારલીમાં ભારે તબાહી, અનેકના મોતની આશંકા
Gujarat Rain: ભારેથી અતિભારે વરસાદ અને નદીઓમાં પૂરને લઈ અંબાલાલ પટેલની નવી આગાહી, જાણી લો
Gujarat Rain: ભારેથી અતિભારે વરસાદ અને નદીઓમાં પૂરને લઈ અંબાલાલ પટેલની નવી આગાહી, જાણી લો
Embed widget