શોધખોળ કરો

ગુજરાતમાં મુસ્લિમ યુવતી પર બળાત્કારના કેસમાં દોષિત ક્યા IPS અધિકારી નિવૃત્તિના એક દિવસ પહેલાં જ બરતરફ થયા?

ભગોરા 31 મેના દિવસે વયનિવૃત્ત થયા હતા પણ ગુજરાત સરકારે તેના એક દિવસ પહેલાં બરતરફ કરવાનો હુકમ કર્યો છે

ગાંધીનગરઃ ગુજરાતમાં 2002ના રમખાણો વખતે મુસ્લિમ યુવતી બિલ્કિસ બાનુ પર બળાત્કારના કેસમાં દોષિત ઠરેલા આઇપીએસ અધિકારી આર. એસ. ભગોરાને ગુજરાત સરકારે બરતરફ કરી દીધાં છે. ભગોરા 31 મેના દિવસે વયનિવૃત્ત થયા હતા પણ ગુજરાત સરકારે તેના એક દિવસ પહેલાં બરતરફ કરવાનો હુકમ કર્યો છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને જવાબદાર અધિકારી સામે લીધેલાં પગલા અંગે પૂછપરછ કરતાં રાજ્ય સરકારે આ અધિકારીને બરતરફ કરવાનો નિર્ણય કર્યો છે. ભગોરા ઉપરાંત અન્ય ચાર પોલીસ અને સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવનારા તબીબ દંપતી અરુણ પ્રકાશ અને સંગીતા પ્રકાશને પણ બરતરફ કરાયાં છે. આ તમામ આરોપી આ કેસમાં ફરજ પ્રત્યે બેદરકારી દર્શાવવા અને પુરાવાનો નાશ કરવાના ગુના હેઠળ કસૂરવાર ઠર્યાં છે. સરકારે આ તબીબ દંપતીને પણ બરતરફ કરવાનો આદેશ આ સાથે આપ્યો છે. 2002માં દાહોદના રણધિકપુરની બિલ્કીશ બાનો પર ટોળાએ બળાત્કાર ગુજાર્યો હતો તથા તેના 3 સંતાનની હત્યા કરી હતી. ગુજરાતમાં મુસ્લિમ યુવતી પર બળાત્કારના કેસમાં દોષિત ક્યા IPS અધિકારી નિવૃત્તિના એક દિવસ પહેલાં જ બરતરફ થયા? આ ઘટના વખતે બિલ્કિસને 5 માસનો ગર્ભ હતો. બિલ્કીસે ગુજરાત સરકાર તરફથી મળેલાં પાંચ લાખ વળતરને ઠુકરાવીને ઉદાહરણરૂપ વળતર આપવાની દાદ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સાથે કસૂરવારો સામે કડક પગલાની અરજી પણ કરી હતી. ગુજરાતમાં મુસ્લિમ યુવતી પર બળાત્કારના કેસમાં દોષિત ક્યા IPS અધિકારી નિવૃત્તિના એક દિવસ પહેલાં જ બરતરફ થયા? એપ્રિલ માસમાં સુપ્રીમે એક હુકમ કરીને ગુજરાત સરકારને આદેશ કર્યો હતો કે, બિલ્કીશને પચાસ લાખ વળતર અને સરકારી નોકરી આપવામાં આવે અને આ કેસમાં મુંબઇ હાઇકોર્ટે કસૂરવાર ઠેરવેલાં પોલીસ અને તબીબી અધિકારીઓ સામે બે અઠવાડિયામાં શિક્ષાત્મક પગલાં લેવામાં આવે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Embed widget