શોધખોળ કરો

ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો કઇ તારીખથી કયાં વિસ્તારમાં ત્રણ દિવસ પડી શકે છે વરસાદ

હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 30 નવેમ્બરથી હળવાથી મધ્યમ વરસાદની આગાહી થઇ શકે છે.

  Weather update:હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 30 નવેમ્બરથી હળવાથી મધ્યમ વરસાદની આગાહી થઇ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ 30 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી રાજ્યમાં માવઠુ થઇ શકે છે.

રાજ્યમાં ક્યાં વિસ્તારમાં પડશે વરસાદ

આવતી 30મી નવેમ્બરથી રાતથી 2જી ડિસેમ્બર સુધી ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ, દમણ અને દાદરાનગર હવેલીના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડશે.

હવામાન વિભાગે  આગાહી મુજબ સામાન્યથી ભારે વરસાદની શક્યતા જોવાઇ રહી છે.30 નવેમ્બરથી આગામી 24 કલાક સુધી દાદરાનગર હવેલી, ભાવનગર, અમરેલી, ભરૂચ, સુરત, ડાંગ, તાપી,. વલસાડ, નવસારી, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થઇ શકે છે.

1 ડિસેમ્બરથી આગામી 24 કલાક સુધી સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદ પડવાનો અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે. ખાસ કરીને પંચમહાલ, દાહોદ, મહિસાગર, ગીર સોમનાથ અને દીવ, બોટાદ, સુરેન્દ્રનગર, , જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદરમાં વરસાદનો શક્યતા વ્યક્ત કરી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની સાથે તાપમાનનો પારો પણ ગગડશે. પવનની દિશા બદલાતા ઠંડીનો ચમકારો પણ અનુભવી શકાશે. હાલ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. વહેલી સવાર અને મોડી રાત્રે ઠંડી તેમજ દિવસભર તાપમાન રહેતા લોકો ગરમીનો અનુભવ કરે છે.

એક સપ્તાહ પહેલા રાજ્યમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો. 20 તાલુકામાં 1 ઇંચથી વઝધુ વરસાદ નોંધાયો હતો. જેના પગલે  કપાસ સહિતના ઉભા પાકને નુકસાન થયું હતું, ફરી એકવાર ત્રણ દિવસ વરસાદની અગાહી થતાં ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. કમોસમી વરસાદથી જીરૂ સહિતના પાકને નુકસાન થઇ શકે છે.

 

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જમીન પર વિનાશ, આકાશમાં બારૂદ: 24 કલાકમાં જ બદલાયો મધ્ય પૂર્વનો માહોલ, દુનિયામાં ખળભળાટ
જમીન પર વિનાશ, આકાશમાં બારૂદ: 24 કલાકમાં જ બદલાયો મધ્ય પૂર્વનો માહોલ, દુનિયામાં ખળભળાટ
પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે! કેન્દ્રીય મંત્રીએ જણાવ્યા ભાવ ઘટવાના કારણો, જનતાને મળશે રાહત
પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે! કેન્દ્રીય મંત્રીએ જણાવ્યા ભાવ ઘટવાના કારણો, જનતાને મળશે રાહત
Post Office PPF: 100% સરકારી ગેરંટી સાથે પૈસા રહેશે સુરક્ષિત, આ સરકારી સ્કીમ બનાવશે કરોડપતિ
Post Office PPF: 100% સરકારી ગેરંટી સાથે પૈસા રહેશે સુરક્ષિત, આ સરકારી સ્કીમ બનાવશે કરોડપતિ
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતાપુત્રનું ગૌચર પર દબાણ ?
Hun To Bolish : હું તો બોલીશ : અંધશ્રદ્ધાનો દરબાર ?
Modasa News: મોડાસાની સાર્વજનિક હોસ્પિટલનો કર્મચારીની દારૂના મસમોટા જથ્થા સાથે પોલીસે કરી ધરપકડ
Textbooks Shortage in School : પાઠ્યપુસ્તકોની અછત મુદ્દે મંડળના ચેરમેનનું નિવેદન
School Van Fare Hike: વાલીઓને મોંઘવારીનો માર, સ્કૂલ વર્ધી એસો.એ સ્કૂલવાન ભાડામાં કર્યો વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
જમીન પર વિનાશ, આકાશમાં બારૂદ: 24 કલાકમાં જ બદલાયો મધ્ય પૂર્વનો માહોલ, દુનિયામાં ખળભળાટ
જમીન પર વિનાશ, આકાશમાં બારૂદ: 24 કલાકમાં જ બદલાયો મધ્ય પૂર્વનો માહોલ, દુનિયામાં ખળભળાટ
ભારતીય થાળી અને ડાયાબિટીસ: શું રોજ દાળ-રોટલી અને ભાત ખાવાથી બ્લડ સુગર ખરેખર વધે છે?
ભારતીય થાળી અને ડાયાબિટીસ: શું રોજ દાળ-રોટલી અને ભાત ખાવાથી બ્લડ સુગર ખરેખર વધે છે?
પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે! કેન્દ્રીય મંત્રીએ જણાવ્યા ભાવ ઘટવાના કારણો, જનતાને મળશે રાહત
પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે! કેન્દ્રીય મંત્રીએ જણાવ્યા ભાવ ઘટવાના કારણો, જનતાને મળશે રાહત
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે 11 જૂને આ શહેરમાં થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન
કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે 11 જૂને આ શહેરમાં થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
Embed widget