શોધખોળ કરો

રાજ્યમાં 7 ડેપ્યુટી કલેક્ટરની બદલીના આદેશ, જાણો કોને ક્યાં મુકાયા?

રાજ્યમાં 7 ડેપ્યુટી કલેક્ટરોની બદલી કરી દેવામાં આવી છે. મહેસુલ વિભાગે સાત ડેપ્યુટી કલેકટરની બદલી કરી છે. જેમાં  આર.કે પટેલની સાણંદના પ્રાંત અધિકારી તરીકે બદલી કરવામાં આવી છે.

ગાંધીનગર:  રાજ્યમાં 7 ડેપ્યુટી કલેક્ટરોની બદલી કરી દેવામાં આવી છે. મહેસુલ વિભાગે સાત ડેપ્યુટી કલેકટરની બદલી કરી છે. જેમાં  આર.કે પટેલની સાણંદના પ્રાંત અધિકારી તરીકે બદલી કરવામાં આવી છે. તમન્ના ઝાલોડિયાને ગાંધીનગરમાં IORAમાં મૂકાયછે. જે.એમ વાઘેલાને ભાવનગરમાં ડેપ્યુટી DDO તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. આ સિવાય ગૌરવ પંડયાને બનાસકાંઠાના  ડેપ્યુટી DDO તરીકે મુકાયા છે. જ્યારે દેવાંગ પંડયાને અબડાસાના પ્રાંત ઓફિસર તરીકે બદલી કરવામાં આવી છે. એચ એમ સોલંકીની ડેપ્યુટી DDO વડોદરા અને એમ કે પ્રજાપતિને ડેપ્યુટી કલેકટર આણંદ તરીકે મૂકવામાં આવ્યા છે.


રાજ્યમાં 7 ડેપ્યુટી કલેક્ટરની બદલીના આદેશ, જાણો કોને ક્યાં મુકાયા?

એર ઈન્ડિયાના મુસાફરો માટે સારા સમાચાર

ટાટા ગ્રુપના એર ઈન્ડિયાને ટેકઓવર કર્યા બાદ એરલાઈન્સમાં ઘણા મોટા ફેરફારો કરવામાં આવી રહ્યા છે. હવે એર ઈન્ડિયાએ એવી જાહેરાત કરી છે જેનાથી હજારો મુસાફરોને સુવિધા મળશે. એર ઈન્ડિયાએ જણાવ્યું છે કે હવે એરલાઈન્સ આ મહિનાના અંત એટલે કે 30 ઓક્ટોબર 2022થી દેશના ઘણા મોટા શહેરોમાંથી ઘણી ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ ઓપરેટ કરશે. જેમાં અમેરિકા, દોહા જેવા દેશો માટે ઘણી નવી ફ્લાઈટ્સ શરૂ કરવામાં આવશે. કંપનીએ શું જાહેરાત કરી છે કે તે હૈદરાબાદ અને ચેન્નાઈથી દોહા સુધી 20 સાપ્તાહિક ડાયરેક્ટ ફ્લાઈટ્સ શરૂ કરશે.

તે જ સમયે, દેશભરના ઘણા શહેરોમાંથી અમેરિકા માટે 40 ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવશે. કંપની દેશના વિવિધ શહેરોમાંથી લંડન માટે 42 નવી ફ્લાઈટ્સ પણ શરૂ કરશે. આ સાથે એર ઈન્ડિયાએ તેના ગ્રાહકોને જાણ કરી છે કે આ તમામ ફ્લાઈટ્સનું બુકિંગ શરૂ થઈ ગયું છે. જો તમે પણ વિદેશ પ્રવાસ કરવા માંગો છો, તો તમે આ ફ્લાઈટ્સ પર વહેલી તકે બુકિંગ કરાવી શકો છો.

આ શહેરોમાંથી ઈન્ટરનેશનલ ડાયરેક્ટ ફ્લાઈટ્સ ઉપલબ્ધ થશે

તમને જણાવી દઈએ કે એર ઈન્ડિયાએ અમદાવાદ ( Ahmedabad), અમૃતસર  (Amritsar), કોચી (Kochi), હૈદરાબાદ (Hyderabad), ગોવા (Goa), દિલ્હી (Delhi), મુંબઈ (Mumbai) થી લંડનની ફ્લાઈટ શરૂ કરી છે. આ સાથે જ આ શહેરોથી અમેરિકાના વોશિંગ્ટન, શિકાગો, સાન ફ્રાન્સિસ્કો, ન્યૂયોર્ક અને નેવાર્ક ન્યૂજર્સી માટે ફ્લાઈટ્સ શરૂ કરવામાં આવી છે.

નોંધનીય છે કે આ તમામ સીધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ છે. આનાથી મુસાફરોનો સમય પણ બચશે અને તેઓ શક્ય તેટલી વહેલી તકે તેમના ગંતવ્ય સ્થાને પહોંચી શકશે. જો તમે આ સ્થળોની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો તમે શક્ય તેટલી વહેલી તકે એર ઈન્ડિયાની સત્તાવાર વેબસાઇટ https://www.airindia.in/ પર જઈને બુક કરી શકો છો. આ સિવાય તમે એરપોર્ટ કાઉન્ટર અથવા રજિસ્ટર્ડ ટ્રાવેલ એજન્સી અથવા એજન્ટ પરથી પણ બુકિંગ કરાવી શકો છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  

વિડિઓઝ

Somnath Temple: સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લખ્યો બ્લોગ
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Bagdana Controversy: બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર
Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
Embed widget