શોધખોળ કરો

Gir Somnath: તાલાલામાં વન વિભાગના નિવૃત્ત કર્મીએ રિવોલ્વરથી પોતાને ગોળી મારી આપઘાત કર્યો

ગીર સોમનાથના તાલાલામાં વન વિભાગના નિવૃત્ત કર્મચારીએ આત્મહત્યા કરી લીધી હતી.  68 વર્ષીય અબ્દુલભાઈ બલૉચ આંબલાસ ગામે રહેતા હતા.

ગીર સોમનાથ: ગીર સોમનાથના તાલાલામાં વન વિભાગના નિવૃત્ત કર્મચારીએ આત્મહત્યા કરી લીધી હતી.  68 વર્ષીય અબ્દુલભાઈ બલૉચ આંબલાસ ગામે રહેતા હતા. પોતાની લાઈસન્સ વાળી બંદુકથી છાતીના ભાગે ગોળી મારી આપઘાત કર્યો હતો. અબ્દુલભાઈ વર્ષ 2011માં નિવૃત્ત થયા હતા, તેમની પાસેથી સુસાઈડ નોટ પણ મળી આવી છે.  જેમાં છ લોકોના નામ છે.  વર્ષ 2013માં અબ્દુલભાઈએ વ્યાજે રૂપિયા લીધા હતા. જે ચુકવી દીધા બાદ પણ વ્યાજખોરો ધાકધમકી આપતા હતા. સુસાઈટ નોટના આધારે પોલીસે આરોપી નારાણ સોલંકીની અટકાયત કરી છે. 

વન વિભાગના નિવૃત કર્મચારી આત્મહત્યા કેસમાં આસપાસના લોકો મકાનમાં આવી જોતા સમગ્ર મામલો સામે આવ્યો અને પોલીસને જાણ કરવામાં આવી હતી.  પોલીસે મૃતદેહને પીએમમાં ખસેડી તપાસ કરતા એક સાઈડ નોટ મળી આવી છે જેમાં છ લોકોના નામ સામે આવ્યા છે. 

પોલીસને સુસાઈડ નોટ મળી આવી

સુસાઈડ નોટ અને પોલીસ ફરિયાદ પ્રમાણે મૃતક અબ્દુલ બ્લોચ જે છ નામ લખ્યા છે તેમાં નારણ સોલંકી નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. છે.  નારણ સોલંકી અને તેનો સગો ભાઈ આત્મહત્યા પાછળ કારણ ભૂત હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.  મૃતકની સુસાઈડ નોટ મુજબ નારણ સોલકી પાસેથી ભૂતકાળમાં 4 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા,  જેના 13 લાખ રૂપિયા ચૂકવી દીધા એટલું જ નહિ મકાન અને બે બુલેટ પણ નારાણ સોલંકી પડાવી લીધાનો  ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો મૃતકના દીકરાની વ્હુ દીકરાના સાસુ સસરા  અને અન્ય એક કુટુંબીનું નામ પણ સુસાઈડ નોટમાં માનસિક ત્રાસ આપતા હોવાનું સામે આવ્યું છે. હાલ તાલાલા પોલીસે આરોપી નારણ સોલંકીને દબોચી અટકાયત કરી લીધી છે.  જ્યારે  અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. 

જૂનાગઢ લીલી પરિક્રમા દરમિયાન દુર્ઘટના, 11 વર્ષની બાળકી પર દીપડાએ કર્યો જીવલેણ હુમલો

જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમના રૂટ પર હૃદયદ્રાવક ઘટના બની છે. અહીં બોરદેવી નજીક દીપડાએ બાળકી પર હુમલો કરતા તેનું મોત થયું છે.

જૂનાગઢના લીલી પરિક્રમાના રૂટ પર દીપડાના હુમલાની ઘટના બની છે.  બોરદેવી નજીક દીપડાએ  પરિક્રમા દરમિયાન 11  વર્ષની પાયલ સાખન નામની બાળકી પર હુમલો કર્યો. દીપડાના હુમલામાં પાયલ સાખન નામની બાળકીનું મોત નિપજ્યું છે. પરિક્રમાના રૂટ પર બનેલ દીપડાના હુમલાથી પોલીસ અને વનવિભાગ પણ સતર્ક થયું છે.. ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન બનેલી આ ઘટનાથી પરિવાર સહિત યાત્રામાં પણ શોકનું મોજુ ફરી વળ્યું છે.

હાલ જૂનાગઢમાં ગિરનાર પરિક્રમા ચાલી રહી છે.36 કિલોમીટર લાંબી આ પરિક્રમા માટે દેશના ખૂણે-ખૂણેથી ભાવિકો ઉમટ્યા છે.. ભક્તોમા ગિરનારની લીલી પરિક્રમાને લઇને ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લીલી પરિક્રમાનું ખૂબ પૌરાણિક મહત્વ છે.

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Thailand, Myanmar Earthquake: મ્યાનમારમાં હાહાકાર, 600થી વધુ લોકોના મોત; તબાહીના દ્રશ્યોRajkot Hit And Run: અકસ્માત કેસમાં નબીરાઓને બચાવવાનો પોલીસ પર ગંભીર આરોપ, જુઓ વીડિયોમાંAfghanistan Earthqake: વહેલી સવારે અફઘાનિસ્તાનમાં પણ ધ્રુજી ગઈ ધરા, જાણો શું છે હાલની સ્થિતિ?India Helps Myanmar: મ્યાનમાર માટે ભારતે મોકલી 15 ટન રાહત સામગ્રી, જુઓ વિગતવાર માહિતી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: મ્યાનમાર બાદ ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં ધરતી ધ્રુજી, વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા
Earthquake: મ્યાનમાર બાદ ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં ધરતી ધ્રુજી, વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા
Kunal Kamra Controversy: કોમેડિયન કુણાલ કામરાને મોટી રાહત,મદ્રાસ હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક
Kunal Kamra Controversy: કોમેડિયન કુણાલ કામરાને મોટી રાહત,મદ્રાસ હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક
CSK ની શરમજનક હાર બાદ પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર, જાણો લેટેસ્ટ અપડેટ
CSK ની શરમજનક હાર બાદ પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર, જાણો લેટેસ્ટ અપડેટ
Embed widget