શોધખોળ કરો

ACB Trap: જૂનાગઢમાં ખેતી અધિકારી સહિત બે 10 હજારની લાંચ લેતા ઝડપાયા, જાણો શેની માંગી હતી લાંચ

Junagadh News: બંનેએ બિયારણના સેમ્પલ રિજેક્ટ નહીંકરવા લાંચ લીધી હતી. એ.સી.બી. એ છટકું ગોઠવી બંનેને પકડ્યા હતા.

Junagadh ACB Trap: જુનાગઢમાં એસીબી દ્વારા સફળ ટ્રેપ (ACB Trap) કરવામાં આવી હતી. 10 હજારની લાંચ લેતા બે ઝડપાયાં હતા. 10,000 ની લાંચમાં ખેતી અધિકારી (Agriculture Officer) મયંક સિદપરા અને મદદગારી કરનાર ઈસમ કેતન બાલધા ઝડપાયા હતા. બંનેએ બિયારણના સેમ્પલ રિજેક્ટ નહીં (Not to reject seed sample) કરવા લાંચ લીધી હતી. એ.સી.બી. એ છટકું ગોઠવી બંનેને પકડ્યા હતા.

આ પહેલાં આજે પાલનપુરના જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી અને નારી સંરક્ષણ કેન્દ્રની કરાર આધારિત મહિલા મેનેજર લાંચ લેતા ઝડપાયા છે. ACB દ્વારા તેમને લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યા છે.  પાલનપુર ACBની ટીમે 45,000 રૂપિયાની લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડ્યા હતા. 

જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી નરેશ મેણાત અને નારી સંરક્ષણ કેન્દ્રના કરાર આધારિત મહિલા મેનેજર આશાબેન નાયક લાંચ લેતા ઝડપાઈ ગયા હતા. આરોપીઓએ અરજદારના પતિને મહિલા અને બાળ વિકાસ વિભાગમાં  ફિલ્ડ ઓફિસર તરીકે કરાર આધારિત નોકરી રાખવા માટે ત્રણ મહિનાનો પગાર 45 હજાર રૂપિયાની  લાંચની માંગણી કરી હતી.  ફરિયાદીએ પાલનપુર ACBનો સંપર્ક કરતા ACBની ટીમે બંને આરોપીઓને 45,000 રૂપિયાની લાંચ લેતા રંગેહાથે ઝડપી તેમની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Akhilesh Yadav: ‘અમે પણ મંદિર બનાવી રહ્યા છીએ...’ - અખિલેશ યાદવનો મોટો ધડાકો! બાબરી મસ્જિદ વિવાદ વચ્ચે ભાજપને ચેતવણી?
Akhilesh Yadav: ‘અમે પણ મંદિર બનાવી રહ્યા છીએ...’ - અખિલેશ યાદવનો મોટો ધડાકો! બાબરી મસ્જિદ વિવાદ વચ્ચે ભાજપને ચેતવણી?
Shashi Tharoor: કોંગ્રેસમાં ફરી ભડકો? શશિ થરૂરે 'વિરોધ ખાતર વિરોધ' કરનારા નેતાઓને બતાવ્યો અરીસો, જાણો ઈશારામાં શું કહ્યું
Shashi Tharoor: કોંગ્રેસમાં ફરી ભડકો? શશિ થરૂરે 'વિરોધ ખાતર વિરોધ' કરનારા નેતાઓને બતાવ્યો અરીસો, જાણો ઈશારામાં શું કહ્યું
Crime News:વિજાપુરમાં ચોંકાવનારી ઘટના,ધોરણ 2ની  બાળકીને અજાણ્યા યુવકે આપ્યું ઈંજેકશન
Crime News:વિજાપુરમાં ચોંકાવનારી ઘટના,ધોરણ 2ની બાળકીને અજાણ્યા યુવકે આપ્યું ઈંજેકશન
EPFO Big Update: 1 કરોડ કર્મચારીઓને બલ્લે-બલ્લે! EPFO ની આ તૈયારીથી નિવૃત્તિનું ટેન્શન થશે દૂર
EPFO Big Update: 1 કરોડ કર્મચારીઓને બલ્લે-બલ્લે! EPFO ની આ તૈયારીથી નિવૃત્તિનું ટેન્શન થશે દૂર
Advertisement

વિડિઓઝ

Narmada News: રાજપીપળાની બેંકના પૂર્વ કેશ ઓફિસર પર 1.93 કરોડની ઠગાઈનો આરોપ
Mehsana News: વિજાપુરમાં બની ચોંકાવનારી ઘટના, ધો. 2ની આઠ વર્ષીય બાળકીને કોઈએ આપ્યું ઈન્જેક્શન
Banaskantha News: થરાદના ખોડા ચેક પોસ્ટ પરથી 2 શખ્સો MD ડ્રગ્સ સાથે ઝડપાયા
Ambalal Patel Prediction: નવું ચક્રવાત ગુજરાતમાં કેવું મચાવશે તોફાન? અંબાલાલે શું કરી આગાહી
Mohan Bhagwat Statement: હિન્દુત્વ પર RSS સુપ્રીમો મોહન ભાગવતનું મોટુ નિવેદન | abp Asmita LIVE
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Akhilesh Yadav: ‘અમે પણ મંદિર બનાવી રહ્યા છીએ...’ - અખિલેશ યાદવનો મોટો ધડાકો! બાબરી મસ્જિદ વિવાદ વચ્ચે ભાજપને ચેતવણી?
Akhilesh Yadav: ‘અમે પણ મંદિર બનાવી રહ્યા છીએ...’ - અખિલેશ યાદવનો મોટો ધડાકો! બાબરી મસ્જિદ વિવાદ વચ્ચે ભાજપને ચેતવણી?
Shashi Tharoor: કોંગ્રેસમાં ફરી ભડકો? શશિ થરૂરે 'વિરોધ ખાતર વિરોધ' કરનારા નેતાઓને બતાવ્યો અરીસો, જાણો ઈશારામાં શું કહ્યું
Shashi Tharoor: કોંગ્રેસમાં ફરી ભડકો? શશિ થરૂરે 'વિરોધ ખાતર વિરોધ' કરનારા નેતાઓને બતાવ્યો અરીસો, જાણો ઈશારામાં શું કહ્યું
Crime News:વિજાપુરમાં ચોંકાવનારી ઘટના,ધોરણ 2ની  બાળકીને અજાણ્યા યુવકે આપ્યું ઈંજેકશન
Crime News:વિજાપુરમાં ચોંકાવનારી ઘટના,ધોરણ 2ની બાળકીને અજાણ્યા યુવકે આપ્યું ઈંજેકશન
EPFO Big Update: 1 કરોડ કર્મચારીઓને બલ્લે-બલ્લે! EPFO ની આ તૈયારીથી નિવૃત્તિનું ટેન્શન થશે દૂર
EPFO Big Update: 1 કરોડ કર્મચારીઓને બલ્લે-બલ્લે! EPFO ની આ તૈયારીથી નિવૃત્તિનું ટેન્શન થશે દૂર
Pakની નાપાક હરકત, દિલ્લી પોલીસે Pakના 4 શખ્સને હથિયારના જથ્થા સાથે ઝડપી પાડયાં
Pakની નાપાક હરકત, દિલ્લી પોલીસે Pakના 4 શખ્સને હથિયારના જથ્થા સાથે ઝડપી પાડયાં
મહિલાઓને નાઈટ શિફ્ટમાં કામ કરવાની સ્વતંત્રતા, ઓવરટાઇમના ડબલ પૈસા, જાણો નવા શ્રમ કાયદાની 10 મોટી વાતો
મહિલાઓને નાઈટ શિફ્ટમાં કામ કરવાની સ્વતંત્રતા, ઓવરટાઇમના ડબલ પૈસા, જાણો નવા શ્રમ કાયદાની 10 મોટી વાતો
'જો હિન્દુઓ નહીં રહે, તો દુનિયા ખતમ થઇ જશે...' - RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન
'જો હિન્દુઓ નહીં રહે, તો દુનિયા ખતમ થઇ જશે...' - RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન
અયોધ્યા રામ મંદિરમાં ખાતે 25 નવેમ્બરે યોજાશે ધ્વજારોહણ સમારોહ, જાણો ગુજરાતમાં બનેલ આ ખાસ ધજાની ખાસિયત
અયોધ્યા રામ મંદિરમાં ખાતે 25 નવેમ્બરે યોજાશે ધ્વજારોહણ સમારોહ, જાણો ગુજરાતમાં બનેલ આ ખાસ ધજાની ખાસિયત
Embed widget