શોધખોળ કરો

Morbi Tragedy: મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં નિરાધાર થયેલા બાળકોની વહારે આવ્યું આ ફાઉન્ડેશન, કરોડો રૂપિયાની સહાય આપવાની કરી જાહેરાત

Morbi Tragedy: મોરબી પુલ દુર્ઘટનામાં માતાના ગર્ભમાં ઉછરી રહેલ એક બાળક સહીત ૨૦ ભૂલકાઓ જેને માતા-પિતા કે કોઈ એકને ગુમાવ્યા છે તેવા બાળકોને છત્રછાયા પૂરી પાડવાના પ્રયાસના ભાગરૂપે અદાણી ફાઉન્ડેશન મદદે આવ્યું છે.

Morbi Tragedy: મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં માતાના ગર્ભમાં ઉછરી રહેલ એક બાળક સહીત ૨૦ ભૂલકાઓ જેને માતા-પિતા કે કોઈ એકને ગુમાવ્યા છે તેવા બાળકોને છત્રછાયા પૂરી પાડવાના પ્રયાસના ભાગરૂપે અદાણી ફાઉન્ડેશન દ્વારા થાપણના સ્વરૂપમાં રૂપિયા ૫ કરોડ આપવાની જાહેરાત કરી છે.

સત્તાવાર રેકોર્ડ અનુસાર સાત બાળકોએ દુર્ઘટનામાં માતા અને પિતા ગુમાવતા નિરાધાર બન્યા છે અને ૧૨ બાળકો એવા છે જેમને માં-બાપ પૈકી કોઈ એકને ગુમાવ્યાં છે. અદાણી ફાઉન્ડેશન મોરબી જીલ્લા વહીવટી તંત્ર સાથે આ તમામ બાળકો અને પુલ દુર્ઘટનામાં પોતાના પતિને ગુમાવનાર એક સગર્ભા મહિલાની કુખમાં ઉછરી રહેલ બાળક માટે પણ રૂ ૨૫ લાખની થાપણ ઉભી કરવા સંકલન કરી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે, મચ્છુ નદી પર બાંધવામાં આવેલ એતિહાસિક ઝૂલતો પુલ ગત ૩૦ ઓક્ટોબરના રોજ તૂટી પડ્યો હતો જેમાં ૧૩૫ લોકોના મૃત્યુ થયા હતા. તેમજ અનેક લોકો ઘાયલ થયા હતા. અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડો. પ્રીતિ જી અદાણીએ જણાવ્યું હતું કે મહામુલી જિંદગીનો ભોગ લેનાર કમનસીબ ઘટનાથી અતિ વ્યથિત છીએ અને પોતાના પ્રિયજનોને ગુમાવનાર લોકોના પ્રચંડ દર્દમાં અમારી સંવેદના વહેંચીએ છીએ. સૌથી વધુ ગંભીર ઈજાગ્રસ્તોમાં નાના બાળકો છે જેમાંથી ઘણાને હજુ સુધી માતા અથવા પિતા કે પછી માતાપિતા ક્યારેય ઘરે પાછા ફરશે નહિ ત્યારે નિરાધાર બનેલ બાળકોને યોગ્ય શિક્ષણ પ્રાપ્ત થાય અને પરિપૂર્ણ જીવન જીવવાનું સાધન ઉપલબ્ધ થાય તે માટે સંસ્થા કાર્ય કરી રહ્યું છે.

અદાણી ફાઉન્ડેશન રાહત કામગીરીના પ્રયાસોની દેખરેખ રાખતા સત્તાવાળાઓ સાથે પરામર્શમાં રહીને ૨૦ બાળકો માટે ચોક્કસ ભંડોળ સુરક્ષિત ફિક્સ ડીપોઝીટમાં મુકશે જેથી તેમની જરૂરિયાતોને ટેકો આપવા માટે વ્યાજની રકમ અકબંધ રહેશે. અદાણી ફાઉન્ડેશનના એકઝીકયુંટીવ ડાયરેક્ટર વસંત ગઢવીએ મોરબી જીલ્લા કલેકટરને મુખ્ય રકમ માટેનો સંકલ્પ પત્ર આજે સુપ્રત કર્યો હતો.

જાણો પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કઈ બેઠક પરથી લડશે ચૂંટણી

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી ચૂંટણી લડશે તેવા સંકેતો મળી રહ્યા છે. શંકરસિંહ કોંગ્રેસમાંથી  ચૂંટણી લડશે તેવી માહિતી સૂત્રો તરફથી મળી રહી છે.  શહેરા બેઠક ઉપરથી શંકરસિંહ વાઘેલા ચૂંટણી લડશે તેવો સૂત્રોએ દાવો કર્યો છે.  તો બીજી તરફ તેમના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા બાયાડથી ચૂંટણી લડશે તેવો સૂત્રોનો દાવો છે.  આ અંગે હજુ કોંગ્રેસ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં બાપુ કોંગ્રેસમાં જોડાવાના હતા. જો કે મલ્લિકાર્જુન ખડગેનો પ્રવાસ રદ્દ થતા હવે શંકરસિંહ વાઘેલા ક્યારે કોંગ્રેસમાં જોડાશે તે હજુ નક્કી નથી. અશોક ગેહલોત આજે અમદાવાદ આવશે અને આવતીકાલે ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પનું મોટું નિવેદન, કહ્યું- 'આ મારુ યુદ્ધ નથી, આ બાઈડનનું યુદ્ધ છે'
પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પનું મોટું નિવેદન, કહ્યું- 'આ મારુ યુદ્ધ નથી, આ બાઈડનનું યુદ્ધ છે'
‘જો ભારત ડેમ બનાવશે તો યુદ્ધ થશે....', સિંધુ જળ સંધિ પર પાક.ના પૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોની ભારતને ધમકી
‘જો ભારત ડેમ બનાવશે તો યુદ્ધ થશે....', સિંધુ જળ સંધિ પર પાક.ના પૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોની ભારતને ધમકી
અલાસ્કામાં પુતિન-ટ્રમ્પ વચ્ચે મુલાકાત પહેલા ઝેલેન્સકીએ પીએમ મોદીને ફોન કર્યો? જાણો શું વાતચીત થઈ
અલાસ્કામાં પુતિન-ટ્રમ્પ વચ્ચે મુલાકાત પહેલા ઝેલેન્સકીએ પીએમ મોદીને ફોન કર્યો? જાણો શું વાતચીત થઈ
રાહુલ ગાંધીએ ચૂંટણી પંચની નોટિસ પર આપ્યો જડબાતોડ જવાબ: ‘આ ડેટા તમારો છે, મારો નહીં, હું કેમ સહી કરું?’
રાહુલ ગાંધીએ ચૂંટણી પંચની નોટિસ પર આપ્યો જડબાતોડ જવાબ: ‘આ ડેટા તમારો છે, મારો નહીં, હું કેમ સહી કરું?’
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ટ્રમ્પના તિકડ્મ સામે તણખા શરૂ
Hun To Bolish : હું તો બોલીશ : હવે બે બસ નહીં!
Hun To Bolish : હું તો બોલીશ : રેસના રાક્ષસ પર બ્રેક ક્યારે?
BIG NEWS: ગરીબોને અપાતા અનાજને લઈ સૌથી મોટા સમાચાર, 55 લાખને  કાર્ડધારકોને સરકારે ફટકારી નોટીસ
Bachu Khabad News: મંત્રી બચુ ખાબડની વધુ એક સરકારી કાર્યક્રમમાં બાદબાકી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પનું મોટું નિવેદન, કહ્યું- 'આ મારુ યુદ્ધ નથી, આ બાઈડનનું યુદ્ધ છે'
પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પનું મોટું નિવેદન, કહ્યું- 'આ મારુ યુદ્ધ નથી, આ બાઈડનનું યુદ્ધ છે'
‘જો ભારત ડેમ બનાવશે તો યુદ્ધ થશે....', સિંધુ જળ સંધિ પર પાક.ના પૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોની ભારતને ધમકી
‘જો ભારત ડેમ બનાવશે તો યુદ્ધ થશે....', સિંધુ જળ સંધિ પર પાક.ના પૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોની ભારતને ધમકી
અલાસ્કામાં પુતિન-ટ્રમ્પ વચ્ચે મુલાકાત પહેલા ઝેલેન્સકીએ પીએમ મોદીને ફોન કર્યો? જાણો શું વાતચીત થઈ
અલાસ્કામાં પુતિન-ટ્રમ્પ વચ્ચે મુલાકાત પહેલા ઝેલેન્સકીએ પીએમ મોદીને ફોન કર્યો? જાણો શું વાતચીત થઈ
રાહુલ ગાંધીએ ચૂંટણી પંચની નોટિસ પર આપ્યો જડબાતોડ જવાબ: ‘આ ડેટા તમારો છે, મારો નહીં, હું કેમ સહી કરું?’
રાહુલ ગાંધીએ ચૂંટણી પંચની નોટિસ પર આપ્યો જડબાતોડ જવાબ: ‘આ ડેટા તમારો છે, મારો નહીં, હું કેમ સહી કરું?’
‘મિત્ર દેશની ધરતી પરથી પરમાણુ ધમકી’: અસીમ મુનીરના નિવેદન પર ભારતે અમેરિકાને ઝાટકી નાંખ્યું
‘મિત્ર દેશની ધરતી પરથી પરમાણુ ધમકી’: અસીમ મુનીરના નિવેદન પર ભારતે અમેરિકાને ઝાટકી નાંખ્યું
મનરેગા કૌભાંડની અસર? બચુ ખાબડને વધુ એક સરકારી કાર્યક્રમમાંથી સાઇડલાઈન કરાયા
મનરેગા કૌભાંડની અસર? બચુ ખાબડને વધુ એક સરકારી કાર્યક્રમમાંથી સાઇડલાઈન કરાયા
‘SIR  અને વોટ ચોરી’ મુદ્દે વિપક્ષનું EC ઓફિસ સુધી માર્ચ, પ્રિયંકા અને રાહુલ ગાંધીની પોલીસે કરી અટકાયત
‘SIR અને વોટ ચોરી’ મુદ્દે વિપક્ષનું EC ઓફિસ સુધી માર્ચ, પ્રિયંકા અને રાહુલ ગાંધીની પોલીસે કરી અટકાયત
‘SIR  વિરૂદ્ધ વિપક્ષનું ECની ઓફિસ સુધી માર્ચ, પોલીસે રોક્યાં તો અખિલેશ બેરેકેડ પર ચઢી ગયા,જુઓ વીડિયો
‘SIR વિરૂદ્ધ વિપક્ષનું ECની ઓફિસ સુધી માર્ચ, પોલીસે રોક્યાં તો અખિલેશ બેરેકેડ પર ચઢી ગયા,જુઓ વીડિયો
Embed widget