શોધખોળ કરો

સૌરાષ્ટ્રની 350માંથી 300 ખાનગી શાળાઓની ફી વધારાની દરખાસ્તને મંજૂરી

સૌરાષ્ટ્રના વાલીઓ માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. સૌરાષ્ટ્રની 350માંથી 300 ખાનગી શાળાઓની ફી વધારાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે

રાજકોટઃ સૌરાષ્ટ્રના વાલીઓ માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. સૌરાષ્ટ્રની 350માંથી 300 ખાનગી શાળાઓની ફી વધારાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. FRCએ 2થી 7 % ફી વધારવાની મંજૂરી આપી દીધી છે. જો કે ખાનગી શાળાઓએ 40 ટકા સુધી ફી વધારવા માટે દરખાસ્ત કરી હતી.

મોટાભાગે સ્કૂલસંચાલકોએ સ્કૂલમાં રિનોવેશન, ફર્નિચર કામ, શિક્ષકોના પગાર વધારો, સાધનો ખરીદી સહિતના ખર્ચ રજૂ કરીને 40% સુધીનો ફી વધારો માંગ્યો હતો.  પરંતુ ફી નિયમન સમિતિએ હાલ વધુમાં વધુ 7 ટકા સુધીનો ફી વધારો અપાયો છે. સાથે જ ફી મંજૂર થયેલ શાળાએ પોતાની વિગતો વેબસાઈટ પર મુકવી અને નોટિસ બોર્ડ પર મુકવા આદેશ કરવામાં આવ્યો છે.

Shani Jayanti 2022:શનિ જયંતી પર અચૂક કરો આ ઉપાય

Shani Jayanti 2022: પંચાંગ અનુસાર શનિ જયંતિ 30 મેના રોજ છે. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ અને સુકર્મ યોગની રચના થઈ રહી છે. જે પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.

હિંદુ શાસ્ત્રો અનુસાર, માતા છાયા અને સૂર્ય દેવના પુત્ર શનિદેવનો જન્મ જ્યેષ્ઠ માસની અમાવાસ્યાના દિવસે થયો હતો. એટલા માટે દર વર્ષે આ તારીખે શનિદેવની જન્મજયંતિ એટલે કે શનિ જયંતિ ઉજવવામાં આવે છે. પંચાંગ અનુસાર આ વર્ષે 2022માં શનિ જયંતિ 30 મે, સોમવારના રોજ મનાવવામાં આવશે. યોગાનુયોગ, આ વખતે શનિ જયંતિ પર સોમવતી અમાવસ્યા અને વટ સાવિત્રી વ્રતનો તહેવાર પણ છે. શનિદોષમાંથી મુક્તિ મેળવવા અને સોમવતી અમાવસ્યા અને વટ સાવિત્રી વ્રત પૂજાનો લાભ મેળવવા માટે પીપળ અને વડના વૃક્ષની પૂજા ખૂબ જ શુભ અને અત્યંત લાભકારી માનવામાં આવે છે. આવી સ્થિતિમાં આ વખતે શનિ જયંતિનું મહત્વ વધુ થઈ ગયું છે.

શનિ જંયતી શુભ તિથિ

પંચાંગ અનુસાર, જ્યેષ્ઠ અમાવાસ્યાની તિથિ 29 મે, 2022, રવિવારના રોજ બપોરે 02:54 વાગ્યાથી શરૂ થઈ રહી છે. આ તારીખ બીજા દિવસે સોમવાર, 30 મે, સાંજે 04:59 વાગ્યે સમાપ્ત થશે. 30મી મેના રોજ ઉદયતિથિના દિવસે શનિ જયંતિની ઉજવણી કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
નંબર પ્લેટ, ફાસ્ટેગનો ફોટો અને બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે પૈસા, સંસદમાં કેંદ્રીય મંત્રી ગડકરીએ આપી માહિતી
નંબર પ્લેટ, ફાસ્ટેગનો ફોટો અને બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે પૈસા, સંસદમાં કેંદ્રીય મંત્રી ગડકરીએ આપી માહિતી
31 ડિસેમ્બર અંતિમ તક! બેંક-આધાર સાથે જોડાયેલા આ 3 કામ નહીં કરો તો નવા વર્ષમાં ફસાઈ જશે તમારા પૈસા 
31 ડિસેમ્બર અંતિમ તક! બેંક-આધાર સાથે જોડાયેલા આ 3 કામ નહીં કરો તો નવા વર્ષમાં ફસાઈ જશે તમારા પૈસા 
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું-
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું- "ભારત અને ઓમાન વચ્ચેની મિત્રતા દરેક ઋતુમાં મજબૂત..."

વિડિઓઝ

Banaskantha News : બનાસકાંઠા જિલ્લાના થાવરમાં હજુ પણ અનેક લોકો જીવી રહ્યા છે અંધકારમય જીવન
Mehsana Digital Arrest : મહેસાણાના બહુચરાજીના એક તબીબ ડિજિટલ એરેસ્ટનો બન્યા શિકાર
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુ.થી CNG-PNG થશે સસ્તા
Huda Protest News: HUDA ના અમલીકરણના નિર્ણયને ચાલી રહેલા વિરોધ વચ્ચે રાજ્ય સરકારે કર્યો મોટો નિર્ણય
Ram Sutar Death: SOUના શિલ્પકાર રામ સુતારનું નિધન, 101 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
નંબર પ્લેટ, ફાસ્ટેગનો ફોટો અને બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે પૈસા, સંસદમાં કેંદ્રીય મંત્રી ગડકરીએ આપી માહિતી
નંબર પ્લેટ, ફાસ્ટેગનો ફોટો અને બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે પૈસા, સંસદમાં કેંદ્રીય મંત્રી ગડકરીએ આપી માહિતી
31 ડિસેમ્બર અંતિમ તક! બેંક-આધાર સાથે જોડાયેલા આ 3 કામ નહીં કરો તો નવા વર્ષમાં ફસાઈ જશે તમારા પૈસા 
31 ડિસેમ્બર અંતિમ તક! બેંક-આધાર સાથે જોડાયેલા આ 3 કામ નહીં કરો તો નવા વર્ષમાં ફસાઈ જશે તમારા પૈસા 
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું-
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું- "ભારત અને ઓમાન વચ્ચેની મિત્રતા દરેક ઋતુમાં મજબૂત..."
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
અનંત અંબાણીએ મેસ્સીને ગિફ્ટમાં આપી દુર્લભ ઘડિયાળ, વિશ્વમાં છે ફક્ત 12 પીસ; જાણો કિંમત અને ફીચર્સ
અનંત અંબાણીએ મેસ્સીને ગિફ્ટમાં આપી દુર્લભ ઘડિયાળ, વિશ્વમાં છે ફક્ત 12 પીસ; જાણો કિંમત અને ફીચર્સ
"હું બુરખાની વિરુદ્ધ... પરંતુ નીતિશ કુમારે બિનશરતી માફી માંગવી જોઈએ," હિજાબ વિવાદ પર જાવેદ અખ્તરે રોકડું પરખાવ્યું
પદ્મશ્રી રામ સુતારનું નિધન, જેમને કરી હતી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ડિઝાઇન
પદ્મશ્રી રામ સુતારનું નિધન, જેમને કરી હતી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ડિઝાઇન
Embed widget