શોધખોળ કરો

Gandhinagar : ગુજરાત સરકાર સામે વધુ એક આંદોલનના મંડાણ, પોલીસે શું કરી કાર્યવાહી?

ગાંધીનગરમા સરકાર સામે વધુ એક આંદોલન શરૂ થયું છે. આશા વર્કર બહેનો ગાંધીનગરમા આંદોલન કરી રહી છે. આશા વર્કર બહેનો પગાર વધારાની માગ સાથે આંદોલન કરી રહી છે.

ગાંધીનગરઃ  ગાંધીનગરમા સરકાર સામે વધુ એક આંદોલન શરૂ થયું છે. આશા વર્કર બહેનો ગાંધીનગરમા આંદોલન કરી રહી છે. આશા વર્કર બહેનો પગાર વધારાની માગ સાથે આંદોલન કરી રહી છે.  આશા વર્કર બહેનો વિધાનસભા સુધી રેલી કરવાના હા. જોકે, વિરોધ કરી રહેલી તમામ આશા વર્કર બહેનોની પોલીસે અટકાયત કરી લીધી છે. હાલ રાજ્ય સરકાર આશા વર્કર બહેનોને ઉચ્ચક રકમ ચુકવે છે.

આશા વર્કરોની માંગણી છે કે, લઘુત્તમ વેતન ચુકવામાં આવે. બહેનોને વર્ગ 4ના કાયમી કર્મચારી બનાવવામાં આવે. આશા વર્કર બહેનોને 180 દિવસની મેટરનિટી લીવ આપવામાં આવે.  

ગાંધીનગર:  ગુજરાતમાં પોલીસ કર્મચારીઓના ભથ્થા વધારાને લઈને સરકારે આજે મહત્વની જાહેરાત કરી છે.  આજે ગુજરાત સરકારે જીઆર જાહેર કર્યો છે. સરકારે કરેલી જાહેરાત મુજબ જીઆર કરીને મહોર મારી દીધી છે. 1 ઓગસ્ટથી પગાર ભથ્થા વધારાની જોગવાઈ અમલી બનશે. રજા પગાર લઇને પણ ગૃહ વિભાગે ઠરાવ કર્યો છે. નોંધનીય છે કે, રાજ્યમાં પોલીસ વિભાગ દ્વારા ગ્રેડ પે મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. જેને લઈને ગુજરાત સરકારે પગારમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. હવે આ મામલે સરકારે જીઆર જાહેર કરીને મહોર મારી દીધી છે.


Gandhinagar : ગુજરાત સરકાર સામે વધુ એક આંદોલનના મંડાણ, પોલીસે શું કરી કાર્યવાહી?

 


Gandhinagar : ગુજરાત સરકાર સામે વધુ એક આંદોલનના મંડાણ, પોલીસે શું કરી કાર્યવાહી?

 

રાજ્ય સરકાર દ્વારા પોલીસ વિભાગ માટે મોટી જાહેરાત કરવામાં આવી હતી.  રાજ્ય સરકારે રાજ્ય પોલીસને મોટી ભેટ આપી 550 કરોડના પેકેજની જાહેરાત કરી હતી. રાજ્ય સરકારની આ જાહેરાતથી પોલીસ બેડામાં આનંદ જોવા મળ્યો હતો.  રાજ્ય સરકાર દ્વારા આ અંગે વિગતવાર જાહેરાત કરવામાં આવી હતી.

CM ભુપેન્દ્ર પટેલે ટ્વીટ કરી જાહેરાત કરી હતી

ગુજરાત સીએમ ભુપેન્દ્ર પટેલે ટ્વીટ કરી આ અંગે માહિતી આપી હતી.  મુખ્યમંત્રીના ટ્વીટર હેન્ડલ પર જણાવવામાં આવ્યું કે, પોલીસ વિભાગના કર્મચારીઓની વિવિધ રજૂઆત તથા માંગણીઓને ધ્યાને લઇ ત્વરિત ધોરણે સમિતિની રચના કરી હતી. આ અનુસંધાને મારી તથા ગૃહ રાજ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં અનેક બેઠકોનું આયોજન કરી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

પોલીસ વિભાગના કર્મચારીઓની વિવિધ રજૂઆત તથા માંગણીઓને ધ્યાને લઇ ત્વરિત ધોરણે સમિતિની રચના કરી હતી. આ અનુસંધાને મારી તથા ગૃહ રાજ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં અનેક બેઠકોનું આયોજન કરી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ સિવાય બીજા એક ટ્વીટમાં જણાવ્યું કે, પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનોના કલ્યાણની લાગણી સાથે આ બેઠકો તથા સમિતિની ભલામણોનો સ્વીકાર કરીને પોલીસ વિભાગ માટે વાર્ષિક રૂ. ૫૫૦ કરોડનું ભંડોળ મંજૂર કરું છું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rath Yatra 2024 | અમિત શાહના હસ્તે ભગવાન જગન્નાથની મંગળા આરતી, કરો LIVE દર્શનAhmedabad Rath Yatra 2024 | Bhupendra Patel | સોનાની સાવરણીથી CMએ કરી પહિંદવિધિ, ખેંચ્યો રથCM Bhupendra Patel | મુખ્યમંત્રી પટેલે રથયાત્રા પર્વ અને કચ્છી નવવર્ષની લોકોને પાઠવી શુભકામનાHun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ
Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ
Embed widget