શોધખોળ કરો

AAP-BTP ગઠબંધન પર ભરૂચ સાંસદ મનસુખ વસાવાનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

AAP-BTP alliance : ભરૂચના ચંદેરીયામાં આજે અરવિંદ કેજરીવાલની હાજરીમાં AAP-BTP વચ્ચે ગઠબંધન થવાનું છે.

Bharuch : ગુજરાતના રાજકારણમાં આજે નવું સમીકરણ રચાવા  જઈ રહ્યું છે. આજે આમ આદમી પાર્ટી અને ભારતીય ટ્રાઇબલ પાર્ટી વચ્ચે ગઠબંધન થવાનું છે. આજે દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ આ ગઠબંધનની જાહેરાત સમયે ઉપપસ્થિત રહેશે. ભરૂચના ચંદેરીયામાં છોટુ વસાવાએ આદિવાસી સંમેલન બોલાવ્યું છે. આ સંમેલનમાં AAP-BTP ગઠબંધન થવાનું છે. આ ગઠબંધન વિષે ભરૂચના સાંસદ અને ભાજપના મોટા નેતા માન્સુકગ વસાવાએ મોટું નિવેદન આપ્યું છે. 

હનીમૂન પહેલાં જ AAP-BTPનું ગઠબંધન તૂટશે :  મનસુખ વસાવા 
ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે AAP-BTPનું ગઠબંધન હનીમૂન પહેલા જ તૂટી જશે. એટલે કે એમનું કહેવું છે કે જેમ કમેળ લગ્નમાં હનીમૂન પહેલા જ છુટાછેડા થઇ જાય એમ જ AAP-BTP ગઠબંધનનું થવાનું છે. 

મનસુખ વસાવાએ આ નિવેદન પાછળનું કારણ પણ જણાવ્યું. તેમણે કહ્યું કે BTPના છોટુ વસાવા કાચીંડાની જેમ રંગ બદલે છે. તેમણે કહ્યું કે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી દરેક વખતે BTP  કોઈ ને કોઈ રાજકીય પાર્ટી સાથે ગઠબંધન કર્યા કરે છે. જયારે ચૂંટણી આવે ત્યારે BTP કાચીંડાની જેમ અલગ અલગ પાર્ટીઓ સાથે ગઠબંધન કરે છે. 

તેમણે કહ્યું કે BTPએ  પહેલા જનતા દળ યુનાઇટેડ સાથે, ત્યારબાદ કોંગ્રેસ સાથે,  પછી ઓવેસી સાથે અને હવે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરી રહી  છે. BTP સ્વાર્થી પાર્ટી છે પોતાના સ્વાર્થ માટે ભારતીય જનતા પાર્ટી  સાથે પણ ગઠબંધન કર્યું હતું. ગુજરાતની જનતાએ ક્યારેય પ્રાદેશિક પાર્ટીને સ્વીકારી નથી. ગુજરાતનો આદિવાસી ભાજપની સાથે જ છે અને ભાજપના વિકાસ સાથે જોડાયેલો છે. 

મનસુખ વસાવાએ પાણીના પરબનું લોકાર્પણ કર્યું 
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આજે રાજપીપળા શહેરમાં પ્રખ્યાત હરસિદ્ધિ માતાના મંદિરની સામે રાજપીપળા નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા ઠંડા પાણીના પરબનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમને AAP-BTPના ગઠબંધન અંગે આ નિવેદન આપ્યું હતું. 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
પાટણ નપાનું ભોપાળું: ખાનગી માલિકીના જમીન પર બનાવી દીધો રોડ, માલિકે ફેન્સિંગ લગાવી કર્યો બંધ
પાટણ નપાનું ભોપાળું: ખાનગી માલિકીના જમીન પર બનાવી દીધો રોડ, માલિકે ફેન્સિંગ લગાવી કર્યો બંધ
સતત 8 ટર્મમાં અજેય રહેલા ધારાસભ્ય યોગેશ પટેલના આજે અંતિમ સંસ્કાર, પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન
સતત 8 ટર્મમાં અજેય રહેલા ધારાસભ્ય યોગેશ પટેલના આજે અંતિમ સંસ્કાર, પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન
Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત ત્રણ સિસ્ટમ એક્ટિવ, આજે 16 જિલ્લામાં ભારે પવન ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ
Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત ત્રણ સિસ્ટમ એક્ટિવ, આજે 16 જિલ્લામાં ભારે પવન ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
Pahlaj Nihalani Funeral: પંચતત્વમાં વિલીન થયા ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાની, આ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ 
Pahlaj Nihalani Funeral: પંચતત્વમાં વિલીન થયા ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાની, આ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ 
Embed widget