શોધખોળ કરો

ગુજરાતમાં શાળાઓ શરૂ કરવા અંગે રૂપાણી સરકારની મોટી જાહેરાત, જાણો શિક્ષણ મંત્રી ચુડાસમાએ શું કહ્યું ?

જરાત સરકારે 23 નવેમ્બરથી રાજ્યમાં શાળા-કોલેજો શરૂ કરવાનો નિર્ણય લીધો હતો.

ગાંધીનગરઃ દેશનાં કેટલાકં રાજ્યોમાં સ્કૂલ-કોલેજો ચાલુ કરવામાં આવી છે તેના કારણે ગુજરાતમાં પણ સ્કૂલ-કોલેજો ચાલુ થશે કે નહીં એ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે. જો કે ગુજરાત સરકારે સ્પષ્ટતા કરી છે કે, રાજ્યમાં શાળાઓ ચાલુ કરવાની હાલમાં રાજ્ય સરકારની કોઈ વિચારણા નથી. રાજ્યવા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિહં ચુડાસમાએ આ સ્પષ્ટતા કરી છે. ચુડાસમાએ એ પણ સ્પષ્ટ કર્યું કે, રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં માસ પ્રમોશન આપી દેવાશે એવી વાતો ચાલી રહી છે પણ રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં માસ પ્રમોશન આવા અંગે પણ સરકારે કોઇ નિર્ણય કર્યો નથી. ચુડાસમાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં માસ પ્રમોશન આપવા કે શાળાઓ શરૂ કરવા અંગે રાજ્ય સરકાર યોગ્ય સમયે નિર્ણય લેશે પણ હાલ કોઈ પણ ચર્ચા નથી કરાઈ રહી. ભુપેંદ્રસિહ ચુડાસમાS રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં માસ પ્રમોશન અપાશે એવી વાતોમાં નહીં આવવા અપીલ કરી છે. ગુજરાત સરકારે 23 નવેમ્બરથી રાજ્યમાં શાળા-કોલેજો શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. દિવાળીના વેકેશ પછી લાભ પાંચમથી રાજ્યમાં શાળા-કોલેજો શરૂ કરવાની જાહેરાત કરીને એસઓપી પણ બહાર પાડી દેવાઈ હતી પણ કોરોનાના કેસો વધતાં આ નિર્ણય મોકૂફ રખાયો હતો. હવે આ સત્રના અંત સુધી શાળા શરૂ થાય એવી શક્યતા દેખાતી નથી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

જો રાજકોટથી રૂપાલાની ટિકિટ નહીં કપાય તો પરિણામ ભોગવવા તૈયાર રહે ભાજપઃ ક્ષત્રિય સમાજ
જો રાજકોટથી રૂપાલાની ટિકિટ નહીં કપાય તો પરિણામ ભોગવવા તૈયાર રહે ભાજપઃ ક્ષત્રિય સમાજ
Arvind Kejriwal Arrest:  અરવિંદ કેજરીવાલને CM પદ પરથી હટાવાની અરજી કોર્ટે ફગાવી, રાષ્ટ્રપતિ શાસનો કોર્ટ ન આપી શકે આદેશ
Arvind Kejriwal Arrest: અરવિંદ કેજરીવાલને CM પદ પરથી હટાવાની અરજી કોર્ટે ફગાવી, રાષ્ટ્રપતિ શાસનો કોર્ટ ન આપી શકે આદેશ
Election 2024 Live Update: રૂપાલાને માફ નહીં કરવા ક્ષત્રિય સમાજ અડીખમ, જો ટિકિટ નહીં કપાય તો પરિણામ ભોગવવા રહો તૈયાર
Election 2024 Live Update: રૂપાલાને માફ નહીં કરવા ક્ષત્રિય સમાજ અડીખમ, જો ટિકિટ નહીં કપાય તો પરિણામ ભોગવવા રહો તૈયાર
MGNREGA Wage Rates: લોકસભા ચૂંટણી પહેલા સરકારની ભેટ, મનરેગાના વેતનમાં બમ્પર વધારો, જાહેરનામું બહાર પાડ્યું
MGNREGA Wage Rates: લોકસભા ચૂંટણી પહેલા સરકારની ભેટ, મનરેગાના વેતનમાં બમ્પર વધારો, જાહેરનામું બહાર પાડ્યું
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયોIPS Sanjeev Bhatt Case | પાલનપુરની કોર્ટે સંજીવ ભટ્ટને ઠેરવ્યા દોષિત, જાણો મામલોAhmedabad Crime | બિઝનેસમેન પર આઠ શખ્સો લાકડી અને દંડા વડે તૂટી પડ્યા, જુઓ સ્થિતિGujarat Weather Updates | આગામી દિવસોમાં ગરમીને લઈને હવામાન વિભાગે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જો રાજકોટથી રૂપાલાની ટિકિટ નહીં કપાય તો પરિણામ ભોગવવા તૈયાર રહે ભાજપઃ ક્ષત્રિય સમાજ
જો રાજકોટથી રૂપાલાની ટિકિટ નહીં કપાય તો પરિણામ ભોગવવા તૈયાર રહે ભાજપઃ ક્ષત્રિય સમાજ
Arvind Kejriwal Arrest:  અરવિંદ કેજરીવાલને CM પદ પરથી હટાવાની અરજી કોર્ટે ફગાવી, રાષ્ટ્રપતિ શાસનો કોર્ટ ન આપી શકે આદેશ
Arvind Kejriwal Arrest: અરવિંદ કેજરીવાલને CM પદ પરથી હટાવાની અરજી કોર્ટે ફગાવી, રાષ્ટ્રપતિ શાસનો કોર્ટ ન આપી શકે આદેશ
Election 2024 Live Update: રૂપાલાને માફ નહીં કરવા ક્ષત્રિય સમાજ અડીખમ, જો ટિકિટ નહીં કપાય તો પરિણામ ભોગવવા રહો તૈયાર
Election 2024 Live Update: રૂપાલાને માફ નહીં કરવા ક્ષત્રિય સમાજ અડીખમ, જો ટિકિટ નહીં કપાય તો પરિણામ ભોગવવા રહો તૈયાર
MGNREGA Wage Rates: લોકસભા ચૂંટણી પહેલા સરકારની ભેટ, મનરેગાના વેતનમાં બમ્પર વધારો, જાહેરનામું બહાર પાડ્યું
MGNREGA Wage Rates: લોકસભા ચૂંટણી પહેલા સરકારની ભેટ, મનરેગાના વેતનમાં બમ્પર વધારો, જાહેરનામું બહાર પાડ્યું
Aravalli: ભાજપ કાર્યાલયે ભીખાજી ઠાકોરના સમર્થકોએ કર્યો સૂત્રોચ્ચાર, શોભનાબેને પાછલા દરવાજેથી ભાગવું પડ્યું
Aravalli: ભાજપ કાર્યાલયે ભીખાજી ઠાકોરના સમર્થકોએ કર્યો સૂત્રોચ્ચાર, શોભનાબેને પાછલા દરવાજેથી ભાગવું પડ્યું
Lok Sabha Elections: રાજ્યમાં ભાજપ યોજશે મોદી પરિવાર સભા, 50 હજારથી વધુ બુથમાં યોજાશે
Lok Sabha Elections: રાજ્યમાં ભાજપ યોજશે મોદી પરિવાર સભા, 50 હજારથી વધુ બુથમાં યોજાશે
Gandhinagar: ગાંધીનગર મહાનગરપાલિકા બની કોગ્રેસમુક્ત, આવતીકાલે ભાજપમાં જોડાશે
Gandhinagar: ગાંધીનગર મહાનગરપાલિકા બની કોગ્રેસમુક્ત, આવતીકાલે ભાજપમાં જોડાશે
EDની જપ્ત સંપત્તિનું શું થાય છે, જેને ગરીબોમાં વહેંચવાની વાત કરી રહ્યા છે વડાપ્રધાન મોદી?
EDની જપ્ત સંપત્તિનું શું થાય છે, જેને ગરીબોમાં વહેંચવાની વાત કરી રહ્યા છે વડાપ્રધાન મોદી?
Embed widget