શોધખોળ કરો

CAAને લઈને વિજય રૂપાણીએ કહ્યું- ‘મુસલમાનોને વસવાટ કરવા માટે 150 દેશ, હિંદુઓ પાસે માત્ર ભારત છે...’

હવે પાકિસ્તામાં માત્ર 3 ટકા હિંદુ રહી ગયા છે. આ જ કારણ છે કે ત્યાંથી હિંદુ પલાયન કરવા માગે છે.

ગાંધીનગરઃ નાગરિકતા કાયદાને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન યથાવત છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાગરિકતા કાયદાને યોગ્ય ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, મુસલમાન વિશ્વના 150 ઇસ્લામિક દેશમાંથી કોઈ પણ દેશની પસંદગી કરી શકે છે, પરંતુ હિંદુઓ માટે ભારત એકમાત્ર દેશ છે. ગુજરાતના સાબરમતી આશ્રમની બહાર નાગરિકતા કાયદાના સમર્થનમાં રેલીને સંબોધિત કરતા તેમણે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. પાકિસ્તાનમાં રહેલા હિંદુઓનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, “જે સમયે દેશમા ભાગલા થયા ત્યારે પાકિસ્તાનમાં અંદાજે 22 ટકા હિંદુ હતા. હવે દમન, બળાત્કાર અને શોષણને કારણે જનસંખ્યા ઘટી ગઈ છે. હવે ત્યાં માત્ર 3 ટકા હિંદુઓ રહી ગયા છે.” આગળ તેમણે કહ્યું, “હવે પાકિસ્તામાં માત્ર 3 ટકા હિંદુ રહી ગયા છે. આ જ કારણ છે કે ત્યાંથી હિંદુ પલાયન કરવા માગે છે. આ કામમાં કોંગ્રેસે હિંદુઓ માટે સાથે ઉભું રહેવું જોઈતું હતું તેના બદલે તે વિરોધ કરી રહી છે.” કોંગ્રેસ પર હુમલો વિજય રૂપાણીએ કહ્યું કે, “મુસલમાનોની પાસે વસવાટ કરવા માટે 150 ઇસ્લામિક દેશ છે. હિંદુો માટે માત્ર એક દેશ છે, તે ભારત છે. જો તેઓ ભારત પરત ફરવા માગે છે તો સમસ્યા શું છે.” કોંગ્રેસ પર હુમલો કરતાં સીએમ રૂપાણીએ કહ્યું કે, કોંગ્રેસ નાગરિકતા કાયદાને લઈને મહાત્મા ગાંધી અને પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહની ઈચ્છાઓનું સન્માન નથી કરી રહી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget