શોધખોળ કરો

CAAને લઈને વિજય રૂપાણીએ કહ્યું- ‘મુસલમાનોને વસવાટ કરવા માટે 150 દેશ, હિંદુઓ પાસે માત્ર ભારત છે...’

હવે પાકિસ્તામાં માત્ર 3 ટકા હિંદુ રહી ગયા છે. આ જ કારણ છે કે ત્યાંથી હિંદુ પલાયન કરવા માગે છે.

ગાંધીનગરઃ નાગરિકતા કાયદાને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન યથાવત છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાગરિકતા કાયદાને યોગ્ય ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, મુસલમાન વિશ્વના 150 ઇસ્લામિક દેશમાંથી કોઈ પણ દેશની પસંદગી કરી શકે છે, પરંતુ હિંદુઓ માટે ભારત એકમાત્ર દેશ છે. ગુજરાતના સાબરમતી આશ્રમની બહાર નાગરિકતા કાયદાના સમર્થનમાં રેલીને સંબોધિત કરતા તેમણે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. પાકિસ્તાનમાં રહેલા હિંદુઓનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, “જે સમયે દેશમા ભાગલા થયા ત્યારે પાકિસ્તાનમાં અંદાજે 22 ટકા હિંદુ હતા. હવે દમન, બળાત્કાર અને શોષણને કારણે જનસંખ્યા ઘટી ગઈ છે. હવે ત્યાં માત્ર 3 ટકા હિંદુઓ રહી ગયા છે.” આગળ તેમણે કહ્યું, “હવે પાકિસ્તામાં માત્ર 3 ટકા હિંદુ રહી ગયા છે. આ જ કારણ છે કે ત્યાંથી હિંદુ પલાયન કરવા માગે છે. આ કામમાં કોંગ્રેસે હિંદુઓ માટે સાથે ઉભું રહેવું જોઈતું હતું તેના બદલે તે વિરોધ કરી રહી છે.” કોંગ્રેસ પર હુમલો વિજય રૂપાણીએ કહ્યું કે, “મુસલમાનોની પાસે વસવાટ કરવા માટે 150 ઇસ્લામિક દેશ છે. હિંદુો માટે માત્ર એક દેશ છે, તે ભારત છે. જો તેઓ ભારત પરત ફરવા માગે છે તો સમસ્યા શું છે.” કોંગ્રેસ પર હુમલો કરતાં સીએમ રૂપાણીએ કહ્યું કે, કોંગ્રેસ નાગરિકતા કાયદાને લઈને મહાત્મા ગાંધી અને પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહની ઈચ્છાઓનું સન્માન નથી કરી રહી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
Embed widget