શોધખોળ કરો

CAAને લઈને વિજય રૂપાણીએ કહ્યું- ‘મુસલમાનોને વસવાટ કરવા માટે 150 દેશ, હિંદુઓ પાસે માત્ર ભારત છે...’

હવે પાકિસ્તામાં માત્ર 3 ટકા હિંદુ રહી ગયા છે. આ જ કારણ છે કે ત્યાંથી હિંદુ પલાયન કરવા માગે છે.

ગાંધીનગરઃ નાગરિકતા કાયદાને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન યથાવત છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાગરિકતા કાયદાને યોગ્ય ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, મુસલમાન વિશ્વના 150 ઇસ્લામિક દેશમાંથી કોઈ પણ દેશની પસંદગી કરી શકે છે, પરંતુ હિંદુઓ માટે ભારત એકમાત્ર દેશ છે. ગુજરાતના સાબરમતી આશ્રમની બહાર નાગરિકતા કાયદાના સમર્થનમાં રેલીને સંબોધિત કરતા તેમણે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. પાકિસ્તાનમાં રહેલા હિંદુઓનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, “જે સમયે દેશમા ભાગલા થયા ત્યારે પાકિસ્તાનમાં અંદાજે 22 ટકા હિંદુ હતા. હવે દમન, બળાત્કાર અને શોષણને કારણે જનસંખ્યા ઘટી ગઈ છે. હવે ત્યાં માત્ર 3 ટકા હિંદુઓ રહી ગયા છે.” આગળ તેમણે કહ્યું, “હવે પાકિસ્તામાં માત્ર 3 ટકા હિંદુ રહી ગયા છે. આ જ કારણ છે કે ત્યાંથી હિંદુ પલાયન કરવા માગે છે. આ કામમાં કોંગ્રેસે હિંદુઓ માટે સાથે ઉભું રહેવું જોઈતું હતું તેના બદલે તે વિરોધ કરી રહી છે.” કોંગ્રેસ પર હુમલો વિજય રૂપાણીએ કહ્યું કે, “મુસલમાનોની પાસે વસવાટ કરવા માટે 150 ઇસ્લામિક દેશ છે. હિંદુો માટે માત્ર એક દેશ છે, તે ભારત છે. જો તેઓ ભારત પરત ફરવા માગે છે તો સમસ્યા શું છે.” કોંગ્રેસ પર હુમલો કરતાં સીએમ રૂપાણીએ કહ્યું કે, કોંગ્રેસ નાગરિકતા કાયદાને લઈને મહાત્મા ગાંધી અને પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહની ઈચ્છાઓનું સન્માન નથી કરી રહી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આણંદમાં ભાજપ નેતાની કરતૂત: પ્રેમજાળમાં ફસાવી પરિણીતા પર મિત્રો સાથે મળી આચર્યું દુષ્કર્મ
આણંદમાં ભાજપ નેતાની કરતૂત: પ્રેમજાળમાં ફસાવી પરિણીતા પર મિત્રો સાથે મળી આચર્યું દુષ્કર્મ
World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી
World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Embed widget