શોધખોળ કરો

ગુજરાતમાં ઠાકોર જ્ઞાતિને 20 ટકા અનામત માટે લડત શરૂ કરવા ક્યા ધારાસભ્યે કર્યો હુંકાર ?

ગાંધીનગરઃ ગુજરાતમાં ફરી અનામતનો મુદ્દો જોર પકડતો લાગી રહ્યો છે. ગુજરાત કોંગ્રેસના MLAએ ઠાકોર સમાજને 20 ટકા અનામત અપાવવાની માંગ કરી છે.

ગાંધીનગરઃ ગુજરાતમાં ફરી અનામતનો મુદ્દો જોર પકડતો લાગી રહ્યો છે. ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે હુંકાર કર્યો છે કે, ઠાકોર સમાજને 20 ટકા અનામત અપાવવાની માંગ માટે જરૂર પડશે તો લડત પણ કરીશું અને આંદોલન પણ કરીશું. કોંગ્રેસ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે 20 ટકા અનામતની માંગ કરતાં રાજકારણ ગરમાયું છે. 

શું છે બળદેવજીની માંગઃ

કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે કહ્યું કે, રાજ્યમાં 1 કરોડ અને 20 લાખ લોકોની ઠાકોર કોળી સમાજની વસ્તી છે. રાજ્યમાં 27 ટકા ઓબીસી સમાજમાં 80 ટકા ઠાકોર કોળી સમાજના લોકો છે, છતાં માત્ર બજેટમાં માત્ર ૧ કરોડ ૧૦ લાખ જ ફાળવ્યા છે. તેમણે કહ્યું કે, સરકારમાં પણ અનામત જેવી સ્થિતિ છે. એસસી, એસટી અને ઓબીસી મિત્રોને મંત્રી મંડળમા સારૂ સ્થાન નથી મળ્યું. ત્યારે હવે ઠાકોર સમાજને 20 ટકા અનામત અપાવવાની માંગ માટે જરૂર પડશે તો લડત પણ કરીશું અને આંદોલન પણ કરવાની વાત બળદેવજી ઠાકોર કરી રહ્યા છે. બળદેવજી ઠાકોર ગાંધીનગર જિલ્લાની કલોલ વિધાનસભા સીટના ધારાસભ્ય છે અને ઠાકોર સમાજના સક્રિય આગેવાન છે. 

ઉલ્લેખનીય છે કે, આ પહેલાં અલ્પેશ ઠાકોરે ઠાકોર સમાજમાંથી વ્યસનના દૂષણને દૂર કરવા માટે અભિયાન ચલાવ્યું હતું. ત્યાર બાદ અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં જોડાઈને રાધનપુર વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. ત્યાર બાદ અલ્પેશ ઠાકોરે ભાજપને ખેસ ધારણ કરીને ફરીથી રાધનપુર વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડી હતી પરંતુ તેઓ હારી ગયા હતા. ઠાકોર સમાજ માટે અવારનવાર વિવિધ માંગણી થતી રહે છે ત્યારે હવે કોંગ્રેસ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે 20 ટકા અનામતની માંગ કરતાં રાજકારણ ગરમાયું છે. 

આ પણ વાંચોઃ

Milk Price Hike: ગુજરાતના આ શહેરમાં દૂધના ભાવમાં થયો વધારો, ગોલ્ડની થેલી હવે 62 રૂપિયાની, બીજી બ્રાન્ડમાં કેટલા થયા ભાવ ?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gandhinagar: રાજ્યની આ નગરપાલિકામાં સફાઈ કામદારને બનાવવામાં આવ્યા પ્રમુખ
Gandhinagar: રાજ્યની આ નગરપાલિકામાં સફાઈ કામદારને બનાવવામાં આવ્યા પ્રમુખ
Junagadh: જૂનાગઢ મનપાના નવા મેયર, ડે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના નામની જાહેરાત
Junagadh: જૂનાગઢ મનપાના નવા મેયર, ડે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના નામની જાહેરાત
SA vs NZ: સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડનો ધમાકો, આફ્રીકાને આપ્યો 363 રનનો ટાર્ગેટ, વિલિયમસન અને રચિન રવિન્દ્રની સદી
SA vs NZ: સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડનો ધમાકો, આફ્રીકાને આપ્યો 363 રનનો ટાર્ગેટ, વિલિયમસન અને રચિન રવિન્દ્રની સદી
Gandhinagar: જાણો કોને બનાવવામાં આવ્યા ગાંધીનગર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ
Gandhinagar: જાણો કોને બનાવવામાં આવ્યા ગાંધીનગર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News: જામકંડોરણાના રખડતા શ્વાનનો આતંક, ઈન્દિરાનગર વિસ્તારમાં સાત વર્ષના માસૂમ પર શ્વાનનો હુમલોGujarat Vidhan Sabha: રાજ્યમાં શાળામાં શિક્ષકોની ઘટની વિધાનસભા ગૃહમાં ખૂલી પોલFire at Porbandar: પોરબંદરમાં બાવળના જંગલમાં લાગેલી આગ વધુ વિકરાળ બનીGir Somnath Lion Terror: હાઈવે પર ધોળા દિવસે જંગલના રાજા આવી ગયા રસ્તા વચ્ચે અને પછી.. Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: રાજ્યની આ નગરપાલિકામાં સફાઈ કામદારને બનાવવામાં આવ્યા પ્રમુખ
Gandhinagar: રાજ્યની આ નગરપાલિકામાં સફાઈ કામદારને બનાવવામાં આવ્યા પ્રમુખ
Junagadh: જૂનાગઢ મનપાના નવા મેયર, ડે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના નામની જાહેરાત
Junagadh: જૂનાગઢ મનપાના નવા મેયર, ડે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના નામની જાહેરાત
SA vs NZ: સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડનો ધમાકો, આફ્રીકાને આપ્યો 363 રનનો ટાર્ગેટ, વિલિયમસન અને રચિન રવિન્દ્રની સદી
SA vs NZ: સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડનો ધમાકો, આફ્રીકાને આપ્યો 363 રનનો ટાર્ગેટ, વિલિયમસન અને રચિન રવિન્દ્રની સદી
Gandhinagar: જાણો કોને બનાવવામાં આવ્યા ગાંધીનગર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ
Gandhinagar: જાણો કોને બનાવવામાં આવ્યા ગાંધીનગર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ
Jetpur:  જેતપુર નવાગઢ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની જાહેરાત,જયેશ રાદડીયાએ આપ્યા અભિનંદન
Jetpur: જેતપુર નવાગઢ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની જાહેરાત,જયેશ રાદડીયાએ આપ્યા અભિનંદન
Amarnath Yatra: અમરનાથ યાત્રા 2025નું શેડ્યૂલ જાહેર, જાણો ક્યારથી કરી શકશો બાબા બર્ફાનીના દર્શન?
Amarnath Yatra: અમરનાથ યાત્રા 2025નું શેડ્યૂલ જાહેર, જાણો ક્યારથી કરી શકશો બાબા બર્ફાનીના દર્શન?
શું આ રીતે ભણશે ગુજરાત ? સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સૌથી વધુ શિક્ષકોની ઘટ
શું આ રીતે ભણશે ગુજરાત ? સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સૌથી વધુ શિક્ષકોની ઘટ
જલારામ બાપા વિરુદ્ધ નિવેદનને લઇને લોકોમાં આક્રોશ, રાજકોટમાં રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામીના પૂતળાનું કર્યું દહન
જલારામ બાપા વિરુદ્ધ નિવેદનને લઇને લોકોમાં આક્રોશ, રાજકોટમાં રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામીના પૂતળાનું કર્યું દહન
Embed widget