શોધખોળ કરો

Gujarat coronavirus: કોરોના સંક્રમણ વધતા ગામડાઓ સતર્ક,  દાહોદ, તાપી સહિતના જિલ્લાઓના ગામડાઓમાં સ્વેચ્છિક લોકડાઉન

ગુજરાતમાં કોરોના કાળમાં એક તરફ નાઈટ કરફયુ સહિતની સ્થિતિ સામે વેપારી વર્ગ અકળાઈ રહ્યો છે તે સમયે અનેક ગામડાઓમાં સ્વયંભુ લોકડાઉન જેવી સ્થિતિ બનવા લાગી છે. કોરોના સંક્રમણ વધતા ગામડાઓ વધારે સતર્ક થયા છે. રાજ્યના દાહોદ અને તાપી સહિતના જિલ્લાઓના ગામડાઓમાં લોકો દ્વારા સ્વેચ્છિક લોકડાઉન લગાવવામાં આવ્યું છે. 

ગુજરાતમાં કોરોના કાળમાં એક તરફ નાઈટ કરફયુ સહિતની સ્થિતિ સામે વેપારી વર્ગ અકળાઈ રહ્યો છે તે સમયે અનેક ગામડાઓમાં સ્વયંભુ લોકડાઉન જેવી સ્થિતિ બનવા લાગી છે. કોરોના સંક્રમણ વધતા ગામડાઓ વધારે સતર્ક થયા છે. રાજ્યના દાહોદ અને તાપી સહિતના જિલ્લાઓના ગામડાઓમાં લોકો દ્વારા સ્વેચ્છિક લોકડાઉન લગાવવામાં આવ્યું છે. 

મહાનગરો બાદ ગ્રામ્ય વિસ્તારમાંથી પણ કોરોનાના કેસ ચિંતાજનક સામે આવતા લોકો હવે સતર્ક બન્યા છે. દાહોદ જિલ્લામાં વધુ ત્રણ ગામડાએ સ્વૈચ્છિક બંધનું એલાન આપ્યું છે. ફતેપુરા તાલુકાના કાળીયા, વલુંડા અને કરોડિયા પૂર્વ ગ્રામપંચાયતે આવતીકાલથી 10 દિવસ સુધી સ્વૈચ્છિક બંધનું પાલન કરશે. કાળીયા, વલુંડા અને કરોડિયા ગામમાં બપોરે એક વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રહેશે. એક વાગ્યા બાદ ગામના લોકો સ્વૈચ્છિક બંધનું પાલન કરશે. 

આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ કોરોનાના કેસ વધતા લોકો હવે વધુ જાગૃત થયા છે. ઉમરેઠના લીંગડા ગામના લોકોએ સ્વૈચ્છિક બંધની જાહેરાત કરી છે. લીંગડા ગ્રામ પંચાયતે બપોરે 12 વાગ્યા બાદ બજારો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. ગામના લોકો આગામી 10 દીવસ સુધી આ સ્વૈચ્છિક લોકડાઉનનું પાલન કરશે. આણંદ જિલ્લામાં ઉમરેઠ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસથી કોરોનાનું સંક્રમણ વધ્યું છે. 


તાપી જિલ્લાના સોનગઢ નગરના વેપારીઓએ  સ્વૈચ્છિક બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.  તારીખ 6 એપ્રિલ થી 15 એપ્રિલ સુધી નગરની દુકાનો 2 વાગ્યા સુધી જ ખુલ્લી રાખવા અપીલ કરવામાં આવી છે.  જિલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણને લઈ આ નિર્ણય લેવામાં આવ્ છે.  સોનગઢ નગર આવતીકાલથી બોપર બાદ બંધ રાખવા વેપારીઓનો નિર્ણય છે.

રાજ્યમાં ફરી કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. કોરોના સંક્રમણ કેસમાં દરરોજ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. દિવસેને દિવસે સતત રેકોર્ડબ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. રવિવારે કોરોના વાયરસના (Coronavirus) 2875 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 14  લોકોના કોરોના (Corona) સંક્રમણથી મોત થયાં હતા. રાજ્યમાં આજે  2024  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી.  રાજ્યમાં અત્યાર સુધી 2,98,737 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.  રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 15 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 15135 પર પહોંચ્યો છે. જેમાંથી 163 લોકો વેન્ટિલેટર પર અને 14972 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 93.81  ટકા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજકોટ ઇન્દિરા સર્કલ પાસે સીટી બસે 6 લોકોને કચડ્યાં, 3નાં ઘટનાસ્થળે જ મૃત્યુ
રાજકોટ ઇન્દિરા સર્કલ પાસે સીટી બસે 6 લોકોને કચડ્યાં, 3નાં ઘટનાસ્થળે જ મૃત્યુ
રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, મોડાસામાં સંગઠન સૃજન અભિયાનનો કરાવશે પ્રારંભ
રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, મોડાસામાં સંગઠન સૃજન અભિયાનનો કરાવશે પ્રારંભ
Waqf Law 2025: સુપ્રીમ કોર્ટમાં વકફ કાયદા પર આજે સુનાવણી, કાયદો રદ્દ કરવાની કરાઇ છે માંગ
Waqf Law 2025: સુપ્રીમ કોર્ટમાં વકફ કાયદા પર આજે સુનાવણી, કાયદો રદ્દ કરવાની કરાઇ છે માંગ
અમદાવાદમાં કારચાલકે સર્જ્યો અકસ્માત, જુહાપુરામાં કારના બોનેટ પરથી મળ્યો ડ્રાઈવરનો મૃતદેહ
અમદાવાદમાં કારચાલકે સર્જ્યો અકસ્માત, જુહાપુરામાં કારના બોનેટ પરથી મળ્યો ડ્રાઈવરનો મૃતદેહ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat: આવકવેરા વિભાગના નવા DG બન્યા સુનિલકુમાર સિંગ, દિલ્હીથી કરાઈ ગુજરાતમાં બદલી | Abp AsmitaHun To Bolish : હું તો બોલીશ : કાળા પાણીની સજા યથાવતHun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કેન્દ્રમાં ગુજરાત?Uproar over Amarnath Yatra registration : અમરનાથ યાત્રાના રજિસ્ટ્રેશનના પહેલા દિવસે જ ધાંધિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટ ઇન્દિરા સર્કલ પાસે સીટી બસે 6 લોકોને કચડ્યાં, 3નાં ઘટનાસ્થળે જ મૃત્યુ
રાજકોટ ઇન્દિરા સર્કલ પાસે સીટી બસે 6 લોકોને કચડ્યાં, 3નાં ઘટનાસ્થળે જ મૃત્યુ
રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, મોડાસામાં સંગઠન સૃજન અભિયાનનો કરાવશે પ્રારંભ
રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, મોડાસામાં સંગઠન સૃજન અભિયાનનો કરાવશે પ્રારંભ
Waqf Law 2025: સુપ્રીમ કોર્ટમાં વકફ કાયદા પર આજે સુનાવણી, કાયદો રદ્દ કરવાની કરાઇ છે માંગ
Waqf Law 2025: સુપ્રીમ કોર્ટમાં વકફ કાયદા પર આજે સુનાવણી, કાયદો રદ્દ કરવાની કરાઇ છે માંગ
અમદાવાદમાં કારચાલકે સર્જ્યો અકસ્માત, જુહાપુરામાં કારના બોનેટ પરથી મળ્યો ડ્રાઈવરનો મૃતદેહ
અમદાવાદમાં કારચાલકે સર્જ્યો અકસ્માત, જુહાપુરામાં કારના બોનેટ પરથી મળ્યો ડ્રાઈવરનો મૃતદેહ
ચહલના 'ચક્રવ્યૂહ'માં ફસાઈ કોલકાતા, 111 રન બનાવીને પણ જીતી ગયું પંજાબ
ચહલના 'ચક્રવ્યૂહ'માં ફસાઈ કોલકાતા, 111 રન બનાવીને પણ જીતી ગયું પંજાબ
Numerology 16 April 2025: આ બર્થ ડેટ ધરાવતા લોકોને આજે થશે આર્થિક લાભ, જાણો અંક જ્યોતિષ
Numerology 16 April 2025: આ બર્થ ડેટ ધરાવતા લોકોને આજે થશે આર્થિક લાભ, જાણો અંક જ્યોતિષ
FSSAIએ બહાર પાડી 33 પદો પર ભરતી, બે લાખ રૂપિયા મળશે પગાર
FSSAIએ બહાર પાડી 33 પદો પર ભરતી, બે લાખ રૂપિયા મળશે પગાર
PBKS vs KKR: અમ્પાયરે રિજેક્ટ કર્યું સનીલ નરેનનું બેટ? કેમ થયું ચેકિંગ?
PBKS vs KKR: અમ્પાયરે રિજેક્ટ કર્યું સનીલ નરેનનું બેટ? કેમ થયું ચેકિંગ?
Embed widget