શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

Coronavirus: રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 34 હજારને પાર, છેલ્લા 24 કલાકમાં 687 નવા કેસ

રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 34 હજારને પાર પહોંચી ગઈ છે. મૃત્યુઆંક 1906 પર પહોંચ્યો છે. હાલમાં 7839 એક્ટિવ કેસ છે, જેમાંથી 61 વેલ્ટીલેટર પર છે અને 7778 દર્દીઓ સ્ટેબલ છે.

ગાંધીનગર : રાજ્યમાં કોરોના વાયરસ બેકાબૂ બન્યો છે. દિવસેને દિવસે સંક્રમિત કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 34 હજારને પાર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 687 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 18 દર્દીઓનાં મોત થયા છે. આજે 340 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 34686 થઈ ગઈ છે અને મૃત્યુઆંક 1906 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 24941 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આજે નવા નોંધાયેલ કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 195, સુરત કોર્પોરેશનમાં 190, વડોદરા કોર્પોરેશનમાં 50, જુનાગઢ કોર્પોરેશન 24,સુરત 14, ખેડા-14, સુરેન્દ્રનગર 14, ભરુચ -13, પંચમહાલ-13, જામનગર કોર્પોરેશન - 12, વડોદરા -12, ભાવનગર કોર્પોરેશન 11, પાટણ 11, ભાવનગર -10, ગાંધીનગર કોર્પેરેશન, અમદાવાદ અને આણંદમાં 9-9 કેસ, બનાસકાંઠા-8, ગાંધીનગર-7, મહીસાગર-7, રાજકોટ કોર્પોરેશન, વલસાડ અને નવસારીમાં 6-6 કેસ, મહેસાણા, સાબરકાંઠા અને કચ્છમાં પાંચ-પાંચ કેસ, રાજકોટ-4, નર્મદા-3, તાપી-3, બોટાદ-2, જુનાગઢ-2, મોરબી-2, અરવલ્લી, ગીર સોમનાથ, દાહોદ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં એક-એક કેસ સામે આવ્યા છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં વધુ 18 દર્દીઓના કોવિડ 19ના કારણે મોત થયું છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 10 , સુરત કોર્પોરેશનમાં 3, સુરત-2, પંચમહાલ-1 અને ખેડામાં 2 દર્દીનું મોત થયું છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 1906 લોકોનાં કોરોનાના કારણે મોત થઈ ચૂક્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 24941 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. હાલમાં 7839 એક્ટિવ કેસ છે, જેમાંથી 61 વેલ્ટીલેટર પર છે અને 7778 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 3,95,873 ટેસ્ટ કરવામાં આવ્યા છે. Coronavirus: રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 34 હજારને પાર, છેલ્લા 24 કલાકમાં 687 નવા કેસ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
Embed widget