શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 247 કેસ, 11ના મોત, સંક્રમિત દર્દીઓની સંખ્યા 3548 પર પહોંચી
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 247 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 11 લોકોનાં મોત થયા છે.
![છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 247 કેસ, 11ના મોત, સંક્રમિત દર્દીઓની સંખ્યા 3548 પર પહોંચી covid19 247 new cases in gujarat and 11 Death છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 247 કેસ, 11ના મોત, સંક્રમિત દર્દીઓની સંખ્યા 3548 પર પહોંચી](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/04/28013258/Jayanti-ravi-press.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગર : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 247 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 11 લોકોનાં મોત થયા છે. એકલા અમદાવાદમાં 197 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ સંક્રમિત કેસનો આંક 3548 પર પહોંચ્યો છે અને કુલ મૃત્યુઆંક 162 થયો છે
રાજ્યમાં જે નવા 230 કેસ નોંધાયા છે, તેમાંથી અમદાવાદમાં 197 કેસ, સુરતમાં 30, આણંદ-2, બોટાદ 1,ડાંગ 1,ગાંધીનગર 5,જામનગર 1,પંચમહાલ 3,રાજકોટ 1 અને વડોદરામાં 6 કેસ નોંધાયા છે.
આજે જે 11 લોકોના મોત થયા છે. તેમાં પાંચ મોત અમદાવાદમાં થયા છે. એક વડોદરા અને ચાર મોત સુરતમા થયા જ્યારે એક મોત બનાસકાંઠામાં થયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના 3548 કેસ નોંધાયા છે, જેમાંથી 31 દર્દી વેન્ટિલેટર પર છે, મૃત્યુઆંક 162 પર પહોંચ્યો છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વધુ 81 લોકો કોરોનાના ભરડામાંથી બહાર આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 394 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
![છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 247 કેસ, 11ના મોત, સંક્રમિત દર્દીઓની સંખ્યા 3548 પર પહોંચી](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/04/27200448/247.jpg)
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)