શોધખોળ કરો

Rain: દ્વારકામાં જળબંબાકારની સ્થિતિ, 15માંથી 9 ડેમ ઓવરફ્લૉ, હાઇવે સહિત 11 રૉડ-રસ્તાં પર ટ્રાફિક જામ

Dwarka Rain: છેલ્લા 24 કલાકમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો છે અને આ કારણે સ્થિતિ વિકટ બની છે. સમગ્ર જિલ્લામાં અને કલ્યાણપુર તાલુકામાં 45 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે

Devbhumi Dwarka Rain: છેલ્લા 24 કલાકમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો છે અને આ કારણે સ્થિતિ વિકટ બની છે. સમગ્ર જિલ્લામાં અને કલ્યાણપુર તાલુકામાં 45 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. દ્વારકા જિલ્લાના 15 ડેમો પૈકી 9 ડેમો ઓવરફ્લૉ થયા છે. અનેક રૉડ-રસ્તાં પણ બંધ થયા છે. 

ગુજરાતના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. રાજકોટના ધોરાજી પંથકમાં અતિભારે વરસાદ વરસ્યો છે. ધોરાજી તાલુકાના છાડવાવદરમાં આભ ફાટયું છે. છાડવાવદર ગામમાં ત્રણ કલાકમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદ વરસતા ગામ જળમગ્ન થયું છે. છાડવાવદર ગામ બેટમાં ફેરવાયું છે. ગામમાંથી નદીઓ વહેતી થઈ એવા દ્વશ્યો સામે આવ્યા છે.

રાજ્યમાં ચોમાસુ બરાબર જામ્યુ છે, ઠેર ઠેર વરસાદી માહોલ છે, અને સૌથી વધુ વરસાદ અત્યારે સૌરાષ્ટ્ર અને દેવભૂમિ દ્વારકામાં ખાબકી રહ્યો છે, લેટેસ્ટ આંકડા પ્રમાણે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે અને મોટાભાગના ડેમ ઓવરફ્લૉ થયા છે, તાજા આંકડા પ્રમાણે, દ્વારકાના 15 પૈકીના 9 ડેમ ઓવરફ્લો થઇ ગયા છે, ખંભાળિયાનો ઘી ડેમ 90 ટકા ભરાયો છે. આ ઉપરાંત કેટલાક વિસ્તારો સંપર્ક વિહોણા બન્યા છે અને જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે. છેલ્લા 24 કલાકમાં પાણીમાં ફસાયેલા 19 લોકોનૂં આ વિકટ પરિસ્થિતિમાંથી રેસ્ક્યૂ કરવામાં આવ્યુ છે, વરસાદી માહોલના કારણે અત્યારે દ્વારકા- સોમનાથ હાઈવે સહિત 11 રૉડ-રસ્તા બંધ સ્થિતિમાં છે. 

ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે, દ્વારકાની શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું છે. વરસાદના પગલે અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. પૂરગ્રસ્ત વિસ્તારના લોકોનું સ્થળાતર કરાવવામાં આવ્યું છે. લોકોને શેલ્ટર હોમ તેમજ શાળાઓમાં સ્થળાંતર કરાયા છે. શહેરના અનેક નિચાણવાળા વિસ્તારોમાં ગળાડૂબ પાણી ભરાયા છે.

                                                                                                                                                                                                                                                                                                                                    

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Embed widget