શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Amreli : કથાકાર મોરારી બાપુએ લીધી કોરોનાની રસી, લોકોને શું કરી અપીલ?
આજે સાવરકુંડલા ખાતે કથાકાર મોરારી બાપુએ પણ કોરોનાની રસી લીધી હતી. શેઠ લલ્લુભાઇ આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના વેકસીન લીધી હતી. આરોગ્ય વિભાગના સ્ટાફ સહિતના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. લોકોને વેકસીન લેવા માટે અપીલ કરી છે.
![Amreli : કથાકાર મોરારી બાપુએ લીધી કોરોનાની રસી, લોકોને શું કરી અપીલ? Famous Kathakar Morari Bapu appeals people to take Corona Vaccine Amreli : કથાકાર મોરારી બાપુએ લીધી કોરોનાની રસી, લોકોને શું કરી અપીલ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/09/1b83388fde1e6ddfe04f46fc3e8155e1_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
તસવીરઃ કથાકાર મોરારી બાપુએ શેઠ લલ્લુભાઇ આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના વેકસીન લીધી હતી.
અમરેલીઃ ગુજરાતમાં અત્યારે 60 વર્ષથી વધુની ઉંમરના લોકોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલીબેન, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપરાંત મંત્રીઓએ પણ કોરોનાની રસી લીધી છે. ત્યારે આજે સાવરકુંડલા ખાતે કથાકાર મોરારી બાપુએ પણ કોરોનાની રસી લીધી હતી.
શેઠ લલ્લુભાઇ આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના વેકસીન લીધી હતી. આરોગ્ય વિભાગના સ્ટાફ સહિતના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. લોકોને વેકસીન લેવા માટે અપીલ કરી છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ક્રાઇમ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)