શોધખોળ કરો

રાજ્ય સરકારે ઇદે મિલાદનના ઝુલુસમાં જોડાતા લોકોની સંખ્યામાં કર્યો વધારો, જાણો હવે કેટલાક લોકો જોડાઇ શકશે

ઇદ-એ-મિલાદની ઉજવણી ને લઈને સરકારે ગાઈડ લાઈનમાં સુધારો કર્યો છે. સરકારે આ પહેલા ઝુલુસમાં જોડાવવા માટે 15 લોકોને મંજૂરી હતી જેને વધારીને 400ની કરી છે.

ગાંધીનગર:ઇદ-એ-મિલાદની ઉજવણી ને લઈને સરકારે ગાઈડ લાઈન માં  સુધારો કર્યો છે. સરકારે આ પહેલા ઝુલુસમાં 15 લોકોને મંજૂરી હતી જેને વધારીને 400ની કરી છે. હવે ઇદે મિલાદનો ઝુલુસ જો મર્યાદિત વિસ્તારમાં ફરવાનું હોય તો 400 લોકોને મંજૂરી મળી છે પરંતુ સ્થાનિક વિસ્તારમાં એકથી વધુ જગ્યાએ જુલૂસ ફરવાનું હોય તો 15 લોકોની મર્યાદા લાગુ રહેશે ઉપરાંત ઝુલુસમાં કોવિડની ગાઈડલાઈન ચુસ્તપણે પાલન કરવું  રહેશે.

રાજ્ય સરકારે આ વર્ષે ઇદ મિલાદના અવસરે  ઝુલુસને મંજૂરી આપી છે. મંગળવાર 19 ઓક્ટોબરે ઇદ છે, ત્યારે કોવિડના નિયમો સાથે સહ શરત ઝુલુસ કાઢવાની સરકારે મંજૂરી આપી છે.  જો કે પહેલા માત્ર 15 લોકોને જ મંજૂરી હતી, જે વધારીને હવે 400 લોકોની કરાઇ છે. જો કે 400ની મંજૂરી  એવા ઝુલુસને જ છે. જે માત્ર મર્યાદિત મહોલ્લામાં જ ફરવાનું હોય એકથી વધુ મહોલ્લામાં ફરતા ઝુલુસ માટે 15 લોકો જ ઝુલુસમાં જોડાઇ શકશે.  ઉપરાંત રાજય સરકારે ઇદે મિલાદના પર્વની ઉજવણીને લઇને એક માર્ગદર્શિકા જાહેર કરી છે.

ઉલ્લેખનિય છે કે, હવે કોરોનાના કેસમાં ઘટાડો થતાં ઇદે મિલાદમાં ઝુલુસ માટે પરમિશન આપવામાં આવે તેવી ઇચ્છા મુસ્લિમ બિરાદરોની હતી. જેના પગલે કોંગ્રેસના દરિયપુર બેઠકથી ચૂંટાયેલા ધારાસભ્ય ગ્યાસુદીન શેખ, જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને  અને વાંકાનેરના ધારાસભ્ય જાવિદ પીરજાદાએ ઇદના અવસરે ઝુલુસના આયોજન માટે પરવાનગી આપવા માટે રજૂઆત કરી હતી. આ તમામ ધારાસભ્યોની રજૂઆત બાદ અને વિચાર વિમર્સ બાદ ભૂપેન્દ્ર પટેલની સરકારે ઇદ મિલાદના અવસરે ઝુલુસની પરવાનગી આપી છે.  જો કે ઝુલુસમાં કોવિડના નિયમોનું પાલન કરવા માટે પણ સરકારે એક ગાઇડલાઇન જાહેર કરી છે. શું છે સરકારની ગાઇડલાઇન સમજીએ

રાજ્ય સરકારની ગાઇડલાઇન મુજબ ઇદે મિલાદની ઉજવણી માત્ર દિવસ દરમિયાન જ થઇ શકશે. જે વિસ્તારનું ઝુલુસ હશે તે જ વિસ્તારમાં જો ઝુલુસ ફરશે તો 400 લોકો જોડાઇ શકશે. પરંતુ એકથી વધુ વિસ્તારમાં ફરતાં ઝુલુસ માટે 15 લોકોની મર્યાદાનનો નિર્ણય યથાવત છે.  

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
હજુ સુધી નથી કર્યું તો આજે જ કરાવી લો આ રિચાર્જ, નહીંતર કાલથી 600 રૂપિયા વધારે ચૂકવવા પડશે
હજુ સુધી નથી કર્યું તો આજે જ કરાવી લો આ રિચાર્જ, નહીંતર કાલથી 600 રૂપિયા વધારે ચૂકવવા પડશે
Embed widget