શોધખોળ કરો

ગુજરાતમાં લોકડાઉન લગાવવા મુદ્દે રૂપાણીએ શું કરી મોટી જાહેરાત?

તેમણે ઉમેર્યું હતું કે, આપણે લોકોને કહીએ છીએ કે, શનિ-રવિની રજામાં કામ સિવાય બહાર જવાય જ નહીં. હમણા થોડા દિવસ-ચાર અઠવાડિયા આપણે ઘરમાં રહીએ અને લોકો પોતે સ્વયંભૂ નિર્ણય કરશે.

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાનો રાફડો (Gujarat Corona Cases) ફાટ્યો છે. આ દરમિયાન ઘણા ગામડા, શહેરોમાં લોકોએ સ્વયંભૂ લોકડાઉનનો (Self Lockdown) ફેંસલો લીધો છે. ગુજરાતમાં કોરોનાના વધતા કેસ વચ્ચે ફરી એક વખત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ  (Gujarat CM Vijay Rupani) લોકડાઉનને લઈ મોટું નિવેદન આપ્યું છે.

સીએમ રૂપાણીએ આજે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, બહુ સ્પષ્ટ મેં અગાઉ પણ કીધું છે કે વડાપ્રધાને પણ એમની મીટિંગમાં કીધું છે, ગઈ કાલે પણ મેં કીધું છે, લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે અને ગુજરાતની સાણી જનતા દરેક વખતે ખૂબ સારો સાથ અને સહકાર આપ્યો છે. 24 કલાકમાંથી 10 કલાકનો કર્ફ્યૂ 20 શહેરમાં લગાવ્યો છે. લોકો દરરોજ દરરોજનું કમાઇને ખાનારા લોકોની પણ ચિંતા કરીએ છીએ અને સાથે સાથે બિનજરૂરી લોકો બહાર ન નીકળે એની પણ વ્યવસ્થાઓ આપણે કરીએ છીએ. એટલે આપણે કોઈ લોકડાઉનની દિશામાં આપણે જતા નથી.

તેમણે ઉમેર્યું હતું કે, આપણે લોકોને કહીએ છીએ કે, શનિ-રવિની રજામાં કામ સિવાય બહાર જવાય જ નહીં. હમણા થોડા દિવસ-ચાર અઠવાડિયા આપણે ઘરમાં રહીએ અને લોકો પોતે સ્વયંભૂ જો વિષય કરશે. ચેમ્બરોએ પણ સ્વયંભૂ ક્યાંકને ક્યાંક બજારો બંધ રાખવાના નિર્ણયો કર્યા છે. એ આવકાર પાત્ર છે. અમુક ગામોએ પણ નિર્ણય કર્યા છે. આવકાર પાત્ર છે. સરકાર લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે અને સારામાં સારી વ્યવસ્થા થાય એની ચિંતા કરે છે. 

ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર

શુક્રવારે રાજ્યમાં સૌથી વધુ 4541 નવા કેસ નોંધાયા જ્યારે વધુ 42નાં મૃત્યુ થયા હતા.  ગઈકાલે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ હતા. આ પહેલા 8 એપ્રિલે 4 હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં ગઈકાલે 2280 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 309626 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active Cases) ની સંખ્યા વધીને 2200ને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 22692 પર પહોંચ્યો છે. જેમાંથી 187 લોકો વેન્ટિલેટર પર અને 22505 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 91.87 ટકા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસશે વરસાદ
રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસશે વરસાદ
આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત 11 જિલ્લામાં વરસાદ ધબધબાટી બોલાવશે, હવામાન વિભાગની આગાહી
આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત 11 જિલ્લામાં વરસાદ ધબધબાટી બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Morbi: વજેપરમાં SOGના દરોડા, વાડામાં છૂપાવેલા 1.45 લાખનો ગાંજા સાથે એકને દબોચ્યો
Morbi: વજેપરમાં SOGના દરોડા, વાડામાં છૂપાવેલા 1.45 લાખનો ગાંજા સાથે એકને દબોચ્યો
Gujarat Rain Update: આભ ફાટશે! ગુજરાતના આ જિલ્લાઓમાં ૩ દિવસ રેડ એલર્ટ, વહીવટી તંત્ર થયું દોડતું
Gujarat Rain Update: આભ ફાટશે! ગુજરાતના આ જિલ્લાઓમાં ૩ દિવસ રેડ એલર્ટ, વહીવટી તંત્ર થયું દોડતું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો
અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો
રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસશે વરસાદ
રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસશે વરસાદ
સંભવિત સંપાદિત જમીન અંગે સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, એક વર્ષ સુધી ખેતીની જમીન નહીં થાય NA
સંભવિત સંપાદિત જમીન અંગે સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, એક વર્ષ સુધી ખેતીની જમીન નહીં થાય NA
Iran-US War News: કુવૈતમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો, ઈરાને કહ્યું- 'બદલો લીધો'
Iran-US War News: કુવૈતમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો, ઈરાને કહ્યું- 'બદલો લીધો'
FIFA World Cupમાં લાગુ થશે આઠ નવા નિયમ, ખેલાડીઓ નહીં કરી શકે મનમાની
FIFA World Cupમાં લાગુ થશે આઠ નવા નિયમ, ખેલાડીઓ નહીં કરી શકે મનમાની
'ડૉન 3' વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો નિર્ણય, FWICEને મોકલી લીગલ નોટિસ
'ડૉન 3' વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો નિર્ણય, FWICEને મોકલી લીગલ નોટિસ
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
India at 2047 Conclave: સીર્ઇઓ સુમંત દત્તાએ ABP ન્યુઝના India at 2047 કોન્ક્લેવનો કરાવ્યો શુભારંભ
India at 2047 Conclave: સીર્ઇઓ સુમંત દત્તાએ ABP ન્યુઝના India at 2047 કોન્ક્લેવનો કરાવ્યો શુભારંભ
Embed widget