શોધખોળ કરો

વાયુ વાવાઝોડાને પહોંચી વળવા રાજ્યમાં કેવી છે તૈયારી, કેટલા ફૂડ પેકેટ્સ બનાવાયા, એક ક્લિકમાં જાણો સમગ્ર વિગત

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારા વિસ્તારોમ 13 અને 14 જૂને ભારે વરસાદ અને 110 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી ચેતવણી આપી છે. જેને ધ્યાનમાં લેતાં રાજ્ય સરકારે હાઈ એલર્ટ જાહેર કર્યું છે.

અમદાવાદઃ ‘વાયુ’ વાવાઝોડું ગુજરાતમાં આગામી 48 કલાકમાં ત્રાટકશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. વાવાઝોડું 110 થી 120 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે.  હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારા વિસ્તારોમ 13 અને 14 જૂને ભારે વરસાદ અને 110 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી ચેતવણી આપી છે. જેને ધ્યાનમાં લેતાં રાજ્ય સરકારે હાઈ એલર્ટ જાહેર કર્યું છે. સંભવિત વાવાઝોડાની સ્થિતિ અંગે રાજ્ય સરકાર ભારતના હવામાન ખાતા અને ઈસરોની સાથે સતત સંપર્કમાં છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. જેના પગલે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે એક સમીક્ષા બેઠકમાં સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ઉપરાંત પ્રભાવિત થનારા જિલ્લાઓના કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સ પણ કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે દક્ષિણ ગુજરાતમાં પણ દરિયાકાંઠા વિસ્તારોમાં એલર્ટ કરવામાં આવ્યા છે. - એનડીઆરએફની 35, સેનાની 35 ટીમો સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. પાંચ લાખ ફૂડ પેકેટ્સ બનાવવામાં આવ્યા છે. - 115 બસોને સ્થળાંતર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવશે. એસટી બસના ડ્રાઈવર કંડક્ટરની રજાઓ રદ કરવામાં આવી છે. - હેલિકોપ્ટર સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. - વાવાઝોડાના સંકટના પગલે અસર ગ્રસ્ત વિસ્તાર એવા જુનાગઢ ગીર સોમનાથ, રાજકોટ દ્વારકા જામનગર મોરબી, અમરેલી બોટાદ પોરબંદર અને કચ્છમાં તારીખ 12 અને 13 ના રોજ શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લીધો છે. - સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં લેતા પોરબંદર અને છાયામાં 10 હજાર લોકો નું સ્થળાંતર કરશે, 15 જેટલા આશ્રય સ્થાનો નક્કી કર્યા છે. - પોરબંદર કલેક્ટરનું જાહેરનામું બહાર પાડ્યું છે. 11 જૂનથી 15 જૂન સુધી ચોપાટી પર જવા પર પ્રતિબંધ - જામનગર ના 25 ગામ ના 69000 લોકો વસવાટ કરે છે તેમાં 13900 લોકોને આવતીકાલે સ્થળાંતર કરવામાં આવશે - વાવાઝોડાની સ્થિતિમાં સૌરાષ્ટ્રમાં એક માત્ર એરબેઝ છે તે જામનગર માં છે. - જામનગર જીલા કલેકટર નો મહાનગરપાલિકા અને નગરપાલિકા ઓને બે દિવસ નું પાણી વિતરણ કરી દેવા આદેશ. - જામનગર માં તંત્ર દ્વારા સ્થાનિક તરવ્યા અને માછીમારો નો બચાવ કામગીરી માટે કરાશે ઉપયોગ. - આ વિસ્તારોની શાળા-કોલેજોના શૈક્ષણિક સ્ટાફને હેડ ક્વાર્ટર ન છોડવા ના પણ આદેશો શિક્ષણવિભાગે કર્યા - વલસાડ, નવસારી અને સુરતમાં પણ દરિયાકાંઠા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક

વિડિઓઝ

Aravalli Hills Judgment: અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ
Gujarat Government: ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, FRCએ આ શાળાની ફી ઓનલાઈન કરી જાહેર
Yogesh Patel: વડોદરાના MLA યોગેશ પટેલને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ
Gujarat Weather Update | રાજ્યમાં નવા વર્ષના પ્રારંભે જ કાતિલ ઠંડીનો થશે અહેસાસ
Surendranagar news: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં હજુ થઈ શકે મોટા ખુલાસા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં ગગડશે તાપમાનનો પારો, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં ગગડશે તાપમાનનો પારો, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Unnao Rape Case: દોષિત કુલદીપ સેંગરને SCનો ઝટકો, જામીન અને સજા સ્થગિત કરવાના નિર્ણય પર લગાવી રોક
Unnao Rape Case: દોષિત કુલદીપ સેંગરને SCનો ઝટકો, જામીન અને સજા સ્થગિત કરવાના નિર્ણય પર લગાવી રોક
ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, 5700થી વધુ શાળાની ફી ઓનલાઈન જાહેર
ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, 5700થી વધુ શાળાની ફી ઓનલાઈન જાહેર
Silver Rate Today: ચાંદીમાં જબરદસ્ત ઉછાળો, કિંમત પહેલી વખત 2.50 લાખને પાર
Silver Rate Today: ચાંદીમાં જબરદસ્ત ઉછાળો, કિંમત પહેલી વખત 2.50 લાખને પાર
Embed widget