શોધખોળ કરો

'અપને ખેતોં સે બિછડને કી સજા પાતા હૂં, અબ મૈં રાશન કી કતારોં મે નજર આતા હુૂં' લખનારા કવિ ખલિલ ધનતેજવીનું નિધન

ગુજરાતીના જાણીતા લેખક કવિ ખલીલ ધનતેજવીનું વડોદરામાં નિધન થયું છે. આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા. આજે બપોરે 2 વાગ્યે તેમની અંતિમ યાત્રા નીકળશે. તેમને શ્રદ્ધાંજલિના ભાગરૂપે યાકુતપુરા મિનારા મસ્જિદ ખાતે બપોરે જનાઝે નમાઝ અદા કરાશે.

ગુજરાતીના જાણીતા લેખક કવિ ખલીલ ધનતેજવીનું વડોદરામાં નિધન થયું છે. આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા. આજે બપોરે 2 વાગ્યે તેમની અંતિમ યાત્રા નીકળશે. તેમને શ્રદ્ધાંજલિના ભાગરૂપે યાકુતપુરા મિનારા મસ્જિદ ખાતે બપોરે જનાઝે નમાઝ અદા કરાશે.

ગુજરાતીના જાણીતા લેખક ખલીલ ધનતેજવીનો આજે દેહવિલય થયો છે. તે થોડા સમયથી બીમાર હતા અને આજે શ્વાસ લેવામાં સવારે તકલીફ ઉભી થયા બાદ તેમણે વડોદરામાં અંતિમ શ્વાસ લીધા હતા.

ખલીલ ધનતેજવીનો જન્મ 12 ડિસેમ્બર 1938ના વડોદરા જિલ્લાના ધનતેજ ગામમાં થયો હતો. ગુજરાતી સાહિત્ય તેમનું નોંધપાત્ર પ્રદાન છે. જે શબ્દદેહે ખલીલના રૂપે હંમેશા જીવંત રહેશે.  

કલાપી અને નરસિંહ મહેતા અવોર્ડ મળ્યો હતો

ગુજરાતી સાહિત્ય તેમનું નોંધપાત્ર પ્રદાન છે. જે શબ્દદેહે ખલીલના રૂપે હંમેશા જીવંત રહેશે.  તેમના આ ખેડાણ બદલ તેમને અનેક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં છે. તેમને 2004માં કલાપી પુરસ્કાર અને 2013માં વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર . આ ઉપરાંત 2019માં તેમને નરસિંહ મહેતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં હતા.

ખલીલ ધનતેજવીના ગઝલ સંગ્રહ

ખલીલ ધનતેજવીએ ગુજરાતી લેખો, કવિતા, અને ગઝલની પણ રચના કરી છે. તેમનો ગુજરાતીમાં 100 ગઝલો સંગ્રહ છે. તેમણે ઉર્દીમાં પણ ગઝલો લખી હતી. જેમાંથી કેટલીક ગઝલ સિંગર જગજીતસિંહે ગાઇ છે. તેમના ગઝલ સંગ્રહની વાત કરીએ તો સાદગી, સારાંશ, અન સરોવર લોકપ્રય ગઝલ સંગ્રહ છે.

ખલીલ ધનતેજવીની નવલકથાઓ

ખલીલ તેજવીની 1974માં ડો. રેખા નવલકથા આવી. ત્યારબાદ તરસ્યાં એકાંત 1980માં પબ્લિશ થઇ. મીણની આંગળીએ સૂરજ ઊગ્યો 1984માં અને લીલા પાંદડે પાનખરસ, સન્નાટાની ચીસ, સાવ અધૂરા લોક અને લીલીછમ તડકો તેમની નોંઘપાત્ર નવલકથા છે. ખલીલ તેજવીનો આજે સૂક્ષ્ળ દેહ વિલય થયો છે પરંતુ તેમની અવિસ્મરણિય રચનાના કારણે તેમનો શબ્દદેહ ચિરંજીવી રહેશે.  

ખલીલ ધનતેજવીએ  ગુજરાતી ગઝલ અને નવલકથા કવિતા એમ સાહિત્યના દરેક સ્વરૂપને રચવામાં મહારથ હાસિંલ કરી હતી. આ શાયરના કેટલાક શેર ખૂબ જ લોકપ્રિય થયા હતા. તેઓ અખબારમાં કોલમિસ્ટ તરીકે લખતા હતા. તેઓ  લેખક, સંપાદક અને તંત્રી રહી ચૂક્યા હતા. તેમનું ફિલ્મોમાં પણ પ્રદાન છે તેમણે  ફિલ્મો માટે પણ વાર્તા લખી અને ફિલ્મ નિર્દેશિત પણ  કરી હતી. ગુજરાતી સાહિત્ય જગતમાં  નોંધપાત્ર ખેડાણ બદલ તેમને કલાપી, નરસિંહ મહેતા સહિતના અનેક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમની શબ્દ યાત્રા ગઝલ અને નવલકથાથી શરૂ થઇને ફિલ્મના પડદા સુધી પહોંચી હતી.  તેઓ આ રચના દ્રારા શબ્દદેહે હંમેશા અમર રહેશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Maharashtra:  ભાજપ સાથે ગઠબંધન કરનારા કૉંગ્રેસના તમામ 12 કોર્પોરેટર સસ્પેન્ડ, જાણો શું છે મામલો 
Maharashtra:  ભાજપ સાથે ગઠબંધન કરનારા કૉંગ્રેસના તમામ 12 કોર્પોરેટર સસ્પેન્ડ, જાણો શું છે મામલો 
ગુજરાત પોલીસમાં ફરી બમ્પર ભરતી! વર્ગ-3માં 950 જગ્યા માટે જાહેરાત, કોણ કરી શકશે અરજી ?
ગુજરાત પોલીસમાં ફરી બમ્પર ભરતી! વર્ગ-3માં 950 જગ્યા માટે જાહેરાત, કોણ કરી શકશે અરજી ?
Chhattisgarh:સુકમામાં 26 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 13 માઓવાદીઓ પર હતુ 65 લાખનું ઈનામ
Chhattisgarh:સુકમામાં 26 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 13 માઓવાદીઓ પર હતુ 65 લાખનું ઈનામ
Maharashtra:  મહારાષ્ટ્રમાં BJPએ તમામને ચોંકાવ્યા! કૉંગ્રેસ બાદ હવે ઓવૈસીની પાર્ટી AIMIM સાથે ગઠબંધન 
Maharashtra:  મહારાષ્ટ્રમાં BJPએ તમામને ચોંકાવ્યા! કૉંગ્રેસ બાદ હવે ઓવૈસીની પાર્ટી AIMIM સાથે ગઠબંધન 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાતરથી ખોરાક સુધી નકલીની ભરમાર !
Hun To Bolish : હું તો બોલીશ : સરદારના આશ્રમથી શુભ શરૂઆત
Hun To Bolish : હું તો બોલીશ : બીમારીથી પ્રજા ત્રસ્ત, નેતાઓ મેચમાં મસ્ત!
Mahesh Vasava Allegation On BJP : ભાજપ ભાગલા પાડી રાજ કરવાની વાત કરે છે, મહેશ વસાવાના પ્રહાર
Harsh Sanghavi : હર્ષ સંઘવીએ તાત્કાલિક ફોન કરી કહી દીધું, કાલ સવારથી 2 બસ ચાલું થઈ જવી જોઈએ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra:  ભાજપ સાથે ગઠબંધન કરનારા કૉંગ્રેસના તમામ 12 કોર્પોરેટર સસ્પેન્ડ, જાણો શું છે મામલો 
Maharashtra:  ભાજપ સાથે ગઠબંધન કરનારા કૉંગ્રેસના તમામ 12 કોર્પોરેટર સસ્પેન્ડ, જાણો શું છે મામલો 
ગુજરાત પોલીસમાં ફરી બમ્પર ભરતી! વર્ગ-3માં 950 જગ્યા માટે જાહેરાત, કોણ કરી શકશે અરજી ?
ગુજરાત પોલીસમાં ફરી બમ્પર ભરતી! વર્ગ-3માં 950 જગ્યા માટે જાહેરાત, કોણ કરી શકશે અરજી ?
Chhattisgarh:સુકમામાં 26 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 13 માઓવાદીઓ પર હતુ 65 લાખનું ઈનામ
Chhattisgarh:સુકમામાં 26 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 13 માઓવાદીઓ પર હતુ 65 લાખનું ઈનામ
Maharashtra:  મહારાષ્ટ્રમાં BJPએ તમામને ચોંકાવ્યા! કૉંગ્રેસ બાદ હવે ઓવૈસીની પાર્ટી AIMIM સાથે ગઠબંધન 
Maharashtra:  મહારાષ્ટ્રમાં BJPએ તમામને ચોંકાવ્યા! કૉંગ્રેસ બાદ હવે ઓવૈસીની પાર્ટી AIMIM સાથે ગઠબંધન 
લાખો કર્મચારીઓ માટે સારા સમાચાર! EPF માટે પગાર લિમિટ થશે નક્કી, જાણો લેટેસ્ટ અપડેટ 
લાખો કર્મચારીઓ માટે સારા સમાચાર! EPF માટે પગાર લિમિટ થશે નક્કી, જાણો લેટેસ્ટ અપડેટ 
Supreme Court: 'કાલે કોઈ સોસાયટીમાં ભેંસ લાવશે, તો શું કરશો', રખડતા કૂતરા મુદ્દે સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
Supreme Court: 'કાલે કોઈ સોસાયટીમાં ભેંસ લાવશે, તો શું કરશો', રખડતા કૂતરા મુદ્દે સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
યુદ્ધની તૈયારી? ટ્રમ્પે વેનેઝુએલા પર કર્યો હુમલો તો હવે રશિયાએ દરિયામાં ઉતારી નૌસેના!
યુદ્ધની તૈયારી? ટ્રમ્પે વેનેઝુએલા પર કર્યો હુમલો તો હવે રશિયાએ દરિયામાં ઉતારી નૌસેના!
Gujarat Cold: ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન વિભાગે કરી મોટી આગાહી
Gujarat Cold: ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન વિભાગે કરી મોટી આગાહી
Embed widget