શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

'અપને ખેતોં સે બિછડને કી સજા પાતા હૂં, અબ મૈં રાશન કી કતારોં મે નજર આતા હુૂં' લખનારા કવિ ખલિલ ધનતેજવીનું નિધન

ગુજરાતીના જાણીતા લેખક કવિ ખલીલ ધનતેજવીનું વડોદરામાં નિધન થયું છે. આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા. આજે બપોરે 2 વાગ્યે તેમની અંતિમ યાત્રા નીકળશે. તેમને શ્રદ્ધાંજલિના ભાગરૂપે યાકુતપુરા મિનારા મસ્જિદ ખાતે બપોરે જનાઝે નમાઝ અદા કરાશે.

ગુજરાતીના જાણીતા લેખક કવિ ખલીલ ધનતેજવીનું વડોદરામાં નિધન થયું છે. આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા. આજે બપોરે 2 વાગ્યે તેમની અંતિમ યાત્રા નીકળશે. તેમને શ્રદ્ધાંજલિના ભાગરૂપે યાકુતપુરા મિનારા મસ્જિદ ખાતે બપોરે જનાઝે નમાઝ અદા કરાશે.

ગુજરાતીના જાણીતા લેખક ખલીલ ધનતેજવીનો આજે દેહવિલય થયો છે. તે થોડા સમયથી બીમાર હતા અને આજે શ્વાસ લેવામાં સવારે તકલીફ ઉભી થયા બાદ તેમણે વડોદરામાં અંતિમ શ્વાસ લીધા હતા.

ખલીલ ધનતેજવીનો જન્મ 12 ડિસેમ્બર 1938ના વડોદરા જિલ્લાના ધનતેજ ગામમાં થયો હતો. ગુજરાતી સાહિત્ય તેમનું નોંધપાત્ર પ્રદાન છે. જે શબ્દદેહે ખલીલના રૂપે હંમેશા જીવંત રહેશે.  

કલાપી અને નરસિંહ મહેતા અવોર્ડ મળ્યો હતો

ગુજરાતી સાહિત્ય તેમનું નોંધપાત્ર પ્રદાન છે. જે શબ્દદેહે ખલીલના રૂપે હંમેશા જીવંત રહેશે.  તેમના આ ખેડાણ બદલ તેમને અનેક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં છે. તેમને 2004માં કલાપી પુરસ્કાર અને 2013માં વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર . આ ઉપરાંત 2019માં તેમને નરસિંહ મહેતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં હતા.

ખલીલ ધનતેજવીના ગઝલ સંગ્રહ

ખલીલ ધનતેજવીએ ગુજરાતી લેખો, કવિતા, અને ગઝલની પણ રચના કરી છે. તેમનો ગુજરાતીમાં 100 ગઝલો સંગ્રહ છે. તેમણે ઉર્દીમાં પણ ગઝલો લખી હતી. જેમાંથી કેટલીક ગઝલ સિંગર જગજીતસિંહે ગાઇ છે. તેમના ગઝલ સંગ્રહની વાત કરીએ તો સાદગી, સારાંશ, અન સરોવર લોકપ્રય ગઝલ સંગ્રહ છે.

ખલીલ ધનતેજવીની નવલકથાઓ

ખલીલ તેજવીની 1974માં ડો. રેખા નવલકથા આવી. ત્યારબાદ તરસ્યાં એકાંત 1980માં પબ્લિશ થઇ. મીણની આંગળીએ સૂરજ ઊગ્યો 1984માં અને લીલા પાંદડે પાનખરસ, સન્નાટાની ચીસ, સાવ અધૂરા લોક અને લીલીછમ તડકો તેમની નોંઘપાત્ર નવલકથા છે. ખલીલ તેજવીનો આજે સૂક્ષ્ળ દેહ વિલય થયો છે પરંતુ તેમની અવિસ્મરણિય રચનાના કારણે તેમનો શબ્દદેહ ચિરંજીવી રહેશે.  

ખલીલ ધનતેજવીએ  ગુજરાતી ગઝલ અને નવલકથા કવિતા એમ સાહિત્યના દરેક સ્વરૂપને રચવામાં મહારથ હાસિંલ કરી હતી. આ શાયરના કેટલાક શેર ખૂબ જ લોકપ્રિય થયા હતા. તેઓ અખબારમાં કોલમિસ્ટ તરીકે લખતા હતા. તેઓ  લેખક, સંપાદક અને તંત્રી રહી ચૂક્યા હતા. તેમનું ફિલ્મોમાં પણ પ્રદાન છે તેમણે  ફિલ્મો માટે પણ વાર્તા લખી અને ફિલ્મ નિર્દેશિત પણ  કરી હતી. ગુજરાતી સાહિત્ય જગતમાં  નોંધપાત્ર ખેડાણ બદલ તેમને કલાપી, નરસિંહ મહેતા સહિતના અનેક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમની શબ્દ યાત્રા ગઝલ અને નવલકથાથી શરૂ થઇને ફિલ્મના પડદા સુધી પહોંચી હતી.  તેઓ આ રચના દ્રારા શબ્દદેહે હંમેશા અમર રહેશે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
Embed widget