શોધખોળ કરો

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કઈ જગ્યાએ કેટલો વરસાદ ખાબક્યો? જાણો વરસાદના લેટેસ્ટ આંકડા

સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં સતત બીજા દિવસે વાતાવરણ પલટો જોવા મળ્યો છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, રાજકોટમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે

અમદાવાદ: ગુજરાતમાં વરસાદે છેલ્લા કેટલાય સમયથી વિરામ લીધો છે જેના કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. જોકે હવામાન વિભાગની આગાહી પ્રમાણે શનિવારથી ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ વરસાદ શરૂ થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં કઈ જગ્યાએ કેટલો વરસાદ પડ્યો તેની પર એક નજર કરીએ. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 21થી 25 જુલાઈ સુધીમાં અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના લગભગ તમામ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ પડશે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં સતત બીજા દિવસે વાતાવરણ પલટો જોવા મળ્યો છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, રાજકોટમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. જેને લઈને લોકો અને ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાની સવારી આવી પહોંચી છે. તાપી, નવસારી અને સુરતમાં મેઘરાજાનું આગમન થયું છે. તાપીમાં છેલ્લા 24 કલાકમાં નિઝર, સોનગઢ અને ઉચ્છલમાં સવા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. સોનગઢ, વાલોડ અને વ્યારામાં અઢી ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારીમાં પણ મેઘરાજાની પધરામણી થઈ છે. લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતાં લોકોમાં ખુશીનો માહોલ છે. અમરેલીના સાવરકુંડલામાં ભુવા, ખડકાળા, શેલનામામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અમરેલીના લાઠીમાં ભારે વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી. ભાવનગરમાં પણ વહેલી સવારથી ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. ભાવનગરમાં સવારે સાડા ચાર વાગ્યાથી વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. જેને પગલે શહેરના કેટલાંક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો સર્જાયા હતાં. જૂનાગઢમાં સતત બીજા દિવસે મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યાં છે. વહેલી સવારથી મેઘરાજા અનેક વિસ્તારોમાં ધોધમાર વરસી રહ્યા છે. લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતાં લોકોમાં ખુશીનો માહોલ છે. ભારે વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | ભ્રષ્ટાચારના અડ્ડા ?
Hun To Bolish : હું તો બોલીશ | નશાની ખેતી ?
Hun To Bolish : હું તો બોલીશ | STમાં નવી નિમણૂક
Shah Rukh Khan-Bangladeshi Player IPL Row: બાંગ્લાદેશી ખેલાડીને લઈને સાધુ સંતોના નિશાને શાહરૂખ ખાન
Surendranagar Land Scam: સુરેન્દ્રનગર જમીનના NA કૌભાંડમાં પૂર્વ કલેકટરની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Ola-Uber ને ટક્કર આપવા આવી ગઈ Bharat Taxi! જાણો કેટલું સસ્તું હશે ભાડું
Ola-Uber ને ટક્કર આપવા આવી ગઈ Bharat Taxi! જાણો કેટલું સસ્તું હશે ભાડું
Biryani History: બિરયાનીનો અર્થ શું થાય? કેટલો જૂનો છે ભારતીયોની આ ફેવરીટ ડીશનો ઈતિહાસ
Biryani History: બિરયાનીનો અર્થ શું થાય? કેટલો જૂનો છે ભારતીયોની આ ફેવરીટ ડીશનો ઈતિહાસ
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
Embed widget