શોધખોળ કરો

Navsari: નવસારીમાં કવોરીની ખાણમાં કામ કરતા મજૂરો પર પથ્થરની ખીણ પડતા બેના મોત

નવસારી: ચીખલીના આલીપોર ગામમાં એક ગોજારી ઘટના સામે આવી છે. કવોરીની ખાણમાં કામ કરતા મજૂરો સાથે આ ગોજારી ઘટના બની છે. જ્યાં મજૂરો પર પથ્થરની ખીણ પડતા બેના મોત થયા છે.

નવસારી: ચીખલીના આલીપોર ગામમાં એક ગોજારી ઘટના સામે આવી છે. કવોરીની ખાણમાં કામ કરતા મજૂરો સાથે આ ગોજારી ઘટના બની છે. જ્યાં મજૂરો પર પથ્થરની ખીણ પડતા બેના મોત થયા છે. જ્યારે અન્ય એકને ઈજા થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે. ઘટનાને પગલે અફરાતફરી મચી ગઈ છે. અકસ્માત બાદ ચીખલી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. 

વલસાડમાં પોલીસે 940 લોકોને ઝડપી પાડતા દારુડીયાઓમાં ફફડાટ

વલસાડ જિલ્લા પોલીસ દ્વારા 31st ની ઉજવણી પહેલા સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત 940 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે અને હજી નંબર વધી રહ્યા છે. પોલીસ દ્વારા તમામ લોકોને મંડપ અને હોલ ભાડે રાખી ડીટેન કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. કહેવાય છે કે ગુજરાતમાં દારૂબંધી છે અને દારૂ પીને ગુજરાતમાં પ્રવેશ કરવો એ પણ એક ગુનો જ છે છતાં જે લોકો દારૂ પીવે છે અને ગુજરાતમાં પ્રવેશે અને પોલીસ એના ઉપર કાર્યવાહી કરે છે. પોલીસની દ્રાઇવ ચાલતી હોવાની ખબર હોવા છતાં લોકો સંઘ પ્રદેશમાંથી દારૂ પીને આવતા હોય છે.

 બપોરના 2 વાગ્યા સુધીમાં કુલ 940 લોકોને ઝડપી પાડવામાં આવ્યા

વલસાડમાં કે જ્યાં સંઘ પ્રદેશ દમણ, દાદરા નગર હવેલી અને અન્ય મહારાષ્ટ્રની બોર્ડરો નજીક છે અને લોકો 31stની મજા માણવા જતા હોય છે અને દારૂનું સેવન કરી ગુજરાતમાં પ્રવેશતા જ પોલીસ કાર્યવાહી કરે છે. પરંતુ 31ની પાર્ટી પહેલા જ પોલીસ દ્વારા મોટી સંખ્યામાં લોકોને ઝડપી પાડ્યા છે. વલસાડ જિલ્લામાં 39 ચેક પોસ્ટ ઉપર બ્રેથ એનલાઈઝર વડે ચેકીંગ કરતા જિલ્લામાં બપોરના 2 વાગ્યા સુધીમાં કુલ 940 લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા.જે કાર્યવાહી હાલ પણ ચાલુ રહેનાર છે.

તમામ આરોપીઓનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું

પોલીસ દ્વારા કડક કાર્યવાહીના ભાગરૂપે તમામ ચેકપોસ્ટ પર 75 બ્રિથ એનલાઈઝર વડે ચેકીંગ હાથ ધરાયુ હતું. જેમાં 940 લોકોની પ્રોહીબિશન એક્ટ અંતર્ગત ધરપકડ કરાઈ હતી. પોલીસ દ્વારા તમામ લોકોને રાખવા માટે હોલ અને મંડપની વ્યવસ્થા કરવામાં આવી હતી. સાથે સાથે તમામ લોકોનું મેડિકલ ચેકઅપ સ્થળ પર જ થાય તે હેતુસર મેડિકલની ટીમોને પણ સાથે રાખવામાં આવી હતી અને તમામ આરોપીઓનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું.

દારૂડિયાઓમાં ફફડાટ 

જામીનપાત્ર ગુના અંગે વધુ વિગત આપતા વલસાડના એસપી ડો. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે જે જામીનપત્ર ગુનો છે તેને સ્થળ પર જ જામીન મળી જાય છે અને જે બિનજામીન પાત્ર ગુનો છે તેને કોર્ટ તરફથી જામીન મળી શકે છે. હાલ વલસાડ પોલીસની આ કાર્યવાહીને લઈને દારૂડિયાઓમાં ફફડાટ જોવા પણ મળ્યો હતો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Embed widget