શોધખોળ કરો

કોંગ્રેસે પોતાના ક્યા દિગ્ગજ પાટીદાર નેતાને ભૂલાવ્યા, જન્મદિને શુભેચ્છા આપવા ક્યા બે જ નેતા પહોંચ્યા ?

હાર્દિક પટેલે ફેસબુક પોસ્ટમાં લખ્યું, સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મભૂમિ એવા નડિયાદમાં આજે કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને ભારત સરકારના પૂર્વ મંત્રી શ્રી દિનશા પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી.

નડિયાદઃ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ પાટીદાર નેતા દિનશા પટેલનો 25 સપ્ટેમ્બરે જન્મદિવસ હતો. જોકે તેમને શુભેચ્છા આપવાનું કોંગ્રેસના નેતાઓ ભૂલી ગયા હોય તેમ માત્ર બે જ નેતા શુભેચ્છા આપવા ગયા હતા. હાર્દિક પટેલ અને હિમાંશુ પટેલ આ બે જ નેતા પહોંચ્યા હતા.

હાર્દિક પટેલે ફેસબુક પોસ્ટમાં લખ્યું, સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મભૂમિ એવા નડિયાદમાં આજે કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને ભારત સરકારના પૂર્વ મંત્રી શ્રી દિનશા પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા. દિનશા પટેલ નગર સેવક, ધારાસભ્ય, સાંસદ અને પછી મંત્રી બન્યા. દિનશા પટેલ આજે પણ ઘણી બધી સામાજિક સંસ્થાઓમાં અગ્રેસર સેવક બનીને કામ કરે છે. ગુજરાતમાં સરદાર પટેલ અને મહાત્મા ગાંધી સાથે જોડાયેલી ઘણી બધી સંસ્થાઓમાં પ્રમુખ દિનશા પટેલ છે, ઘણી હોસ્પિટલ અને સ્કૂલ-કોલેજો દિનશા પટેલની દેખરેખ હેઠળ ચાલે છે. અમદાવાદના શાહીબાગ પાસે આવેલા શ્રી સરદાર પટેલ રાષ્ટ્રીય સંગ્રહાલય ના પ્રમુખ દિનશા પટેલ છે, લોકો પાસેથી એક એક રૂપિયો ઉઘરાવીને સરદાર પટેલ સાહેબના વિચારોને જાગૃત કરવાનું કામ દિનશા પટેલ કરી રહ્યા છે. ગાંધી અને સરદારના વિચારો સાથે જીવન જીવનાર નૈતિક વ્યકતિત્વ એટલે દિનશા પટેલ. ખુબ સરસ મુલાકાત.

થોડા મહિના પહેલા પૂર્વ કેન્દ્રીય પ્રધાન દિનશા પટેલ કોરોના સંક્રમિત થયા હતા. કોરોના સંક્રમિત થતા તેઓને અમદાવાદ ખાતે યુ.એન.મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ IPLમાં હેટ્રિક લેનારો હર્ષલ પટેલ ગુજરાતી હોવા છતાં કેમ ગુજરાત માટે નથી રમતો ? કારણ જાણીને લાગી જશે આઘાત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Cyclone Warning: ચોમાસા પહેલા જ ત્રાટકશે વાવાઝોડુ, જાણો ગુજરાતમાં ક્યારે અને કેટલી અસર થશે
Cyclone Warning: ચોમાસા પહેલા જ ત્રાટકશે વાવાઝોડુ, જાણો ગુજરાતમાં ક્યારે અને કેટલી અસર થશે
Weather Update: આજે તાપમાન 47 ડિગ્રી સુધી પહોંચી શકે છે, આ રાજ્યોમાં રેડ એલર્ટ જારી, IMDએ કહ્યું- ઘરમાં જ રહો
Weather Update: આજે તાપમાન 47 ડિગ્રી સુધી પહોંચી શકે છે, આ રાજ્યોમાં રેડ એલર્ટ જારી, IMDએ કહ્યું- ઘરમાં જ રહો
IPL 2024: આઈપીએલ પ્લેઓફનું ચિત્ર થયું સ્પષ્ટ, કઈ ટીમ કોની સામે ટકરાશે, જાણો ટાઈમ-સ્થળ સહિતની વિગત
IPL પ્લેઓફનું ચિત્ર થયું સ્પષ્ટ, કઈ ટીમ કોની સામે ટકરાશે, જાણો ટાઈમ-સ્થળ સહિતની વિગત
શું તમે આધાર કાર્ડ સંબંધિત ગુનાઓની સજા જાણો છો? ₹1 લાખ સુધીનો દંડ અથવા જેલ પણ થઈ શકે છે
શું તમે આધાર કાર્ડ સંબંધિત ગુનાઓની સજા જાણો છો? ₹1 લાખ સુધીનો દંડ અથવા જેલ પણ થઈ શકે છે
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Gujarat Heat Wave | આગામી પાંચ દિવસ ગરમીને લઈને સૌથી મોટી આગાહી, આ શહેરોમાં અપાયું ઓરેન્જ એલર્ટAhmedabad Heat Wave | કાળઝાળ ગરમીથી બચવા માટે લોકો કરી રહ્યા છે આવા પ્રયોગ, જુઓ વીડિયોMansukh Vasava | ચૈતર વસાવાને જ્યારે મન ફાવે ત્યારે ગમે તેને મારી દેવાનું ...દાદાગીરી તો એ કરે છે..Weather Updates | અમદાવાદીઓ આજે ઘરની બહાર નીકળતા પહેલા ચેતજો.. હીટવેવની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyclone Warning: ચોમાસા પહેલા જ ત્રાટકશે વાવાઝોડુ, જાણો ગુજરાતમાં ક્યારે અને કેટલી અસર થશે
Cyclone Warning: ચોમાસા પહેલા જ ત્રાટકશે વાવાઝોડુ, જાણો ગુજરાતમાં ક્યારે અને કેટલી અસર થશે
Weather Update: આજે તાપમાન 47 ડિગ્રી સુધી પહોંચી શકે છે, આ રાજ્યોમાં રેડ એલર્ટ જારી, IMDએ કહ્યું- ઘરમાં જ રહો
Weather Update: આજે તાપમાન 47 ડિગ્રી સુધી પહોંચી શકે છે, આ રાજ્યોમાં રેડ એલર્ટ જારી, IMDએ કહ્યું- ઘરમાં જ રહો
IPL 2024: આઈપીએલ પ્લેઓફનું ચિત્ર થયું સ્પષ્ટ, કઈ ટીમ કોની સામે ટકરાશે, જાણો ટાઈમ-સ્થળ સહિતની વિગત
IPL પ્લેઓફનું ચિત્ર થયું સ્પષ્ટ, કઈ ટીમ કોની સામે ટકરાશે, જાણો ટાઈમ-સ્થળ સહિતની વિગત
શું તમે આધાર કાર્ડ સંબંધિત ગુનાઓની સજા જાણો છો? ₹1 લાખ સુધીનો દંડ અથવા જેલ પણ થઈ શકે છે
શું તમે આધાર કાર્ડ સંબંધિત ગુનાઓની સજા જાણો છો? ₹1 લાખ સુધીનો દંડ અથવા જેલ પણ થઈ શકે છે
Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં બે આતંકવાદી હુમલા, શોપિયાંમાં ભાજપના પૂર્વ સરપંચની હત્યા, અનંતનાગમાં પ્રવાસી દંપતી ઘાયલ
Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં બે આતંકવાદી હુમલા, શોપિયાંમાં ભાજપના પૂર્વ સરપંચની હત્યા, અનંતનાગમાં પ્રવાસી દંપતી ઘાયલ
Ravivar Upay: રવિવારે કરો આ 6 અચૂક ઉપાય, અપનાવી લેશો તો ખુશીથી ભરાઈ જશે જીવન
Ravivar Upay: રવિવારે કરો આ 6 અચૂક ઉપાય, અપનાવી લેશો તો ખુશીથી ભરાઈ જશે જીવન
નખ પર આવા નિશાન હોવા ખતરનાક છે, ડોક્ટરોએ કહ્યું કે તે કેન્સરની નિશાની છે
નખ પર આવા નિશાન હોવા ખતરનાક છે, ડોક્ટરોએ કહ્યું કે તે કેન્સરની નિશાની છે
Mohini Ekadashi 2024: આજે છે મોહિની એકાદશી, જાણો જ્યોતિષ અને ધાર્મિક દ્રષ્ટિએ શું છે ખાસ મહત્વ
Mohini Ekadashi 2024: આજે છે મોહિની એકાદશી, જાણો જ્યોતિષ અને ધાર્મિક દ્રષ્ટિએ શું છે ખાસ મહત્વ
Embed widget