શોધખોળ કરો

ગોધરા કાંડની જેમ જ પુલવામા હુમલો પણ ભાજપનું ષડયંત્રઃ શંકરસિંહ વાઘેલા

શંકરસિંહ વાઘેલાએ કહ્યું, “પુલવામાં હુમલામાં જે ગાડીનો ઉપયોગ થયો, તેમાં વિસ્ફોટ ભરેલ હતો તેનું શરૂઆતનું રજિસ્ટ્રેશન ગુજરાતનું હતું.

અમદાવાદઃ લોકસભા ચૂંટણીની વચ્ચે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકર સિંહ વાઘેલાએ ભાજપની સરકાર પર પ્રહાર કર્યા છે. પુલવામાં હુમલાની તુલના ગોધરા કાંડ સાથે કરતાં વાઘેલાએ કહ્યું કે, જવાનો પર થયેલ હુમલો ભાજપનું ષડયંત્ર છે. આ દરમિયાન તેમણે એર સ્ટ્રાઈક પર પણ સવાલ ઉઠાવ્યા. શંકરસિંહ વાઘેલાએ કહ્યું, “પુલવામાં હુમલામાં જે ગાડીનો ઉપયોગ થયો, તેમાં વિસ્ફોટ ભરેલ હતો તેનું શરૂઆતનું રજિસ્ટ્રેશન ગુજરાતનું હતું. ગોધરા કાંડની જેમ જ પુલવામાં હુમલો પણ એક ષડયંત્ર હતું.” આ દરમિયાન તેમણે કહ્યું, “આતંકવાદનો ઉપયોગ ભાજપ ચૂંટણી જીતવા માટે કરી રહી છે.” બાલાકોટ એર સ્ટ્રાઈકને લઈને શંકરસિંહે કહ્યું, “બાલાકોટ એરસ્ટ્રાઈક હુમલામાં કોઈનું પણ મોત થયું નથી. કોઈપણ આંતરરાષ્ટ્રીય એજન્સીએ સાબિત નથી કરી શકી કે 200 આતંકીઓ માર્યા ગયા છે. બાલાકોટ એર સ્ટ્રાઈક એક સુનોયિજિત ષડયંત્ર હતું. આ થવાનું જ હતું.”
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Sudanese Military Aircraft Crashed: સુદાનમાં મોટી દૂર્ઘટના, સૈન્ય વિમાન ક્રેશ થતાં 19 લોકોના થયા મોત
Sudanese Military Aircraft Crashed: સુદાનમાં મોટી દૂર્ઘટના, સૈન્ય વિમાન ક્રેશ થતાં 19 લોકોના થયા મોત
Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી વચ્ચે પાકિસ્તાનમાં હોબાળો, 100થી વધુ પોલીસકર્મીઓ સસ્પેન્ડ
Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી વચ્ચે પાકિસ્તાનમાં હોબાળો, 100થી વધુ પોલીસકર્મીઓ સસ્પેન્ડ
નગરદેવી 'ભદ્રકાળી' નગરયાત્રાએ, 614 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર નગરચર્યાએ નીકળ્યા માતાજી, 6 લાખ ભક્તોનો જમાવડો
નગરદેવી 'ભદ્રકાળી' નગરયાત્રાએ, 614 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર નગરચર્યાએ નીકળ્યા માતાજી, 6 લાખ ભક્તોનો જમાવડો
‘સુબ્રતો રોયને જેલમાં મળવા આવતી હતી એર હોસ્ટેસ’, તિહાડના પૂર્વ અધિકારીનો મોટો ખુલાસો
‘સુબ્રતો રોયને જેલમાં મળવા આવતી હતી એર હોસ્ટેસ’, તિહાડના પૂર્વ અધિકારીનો મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Big Breaking New: લ્યો બોલો સરકારી શાળામાં ભરતી થશે પણ સરકારનો કોઈ રોલ નહીં, જુઓ વિચિત્ર નિર્ણયMehsana Stray Cattle Terror: લગ્નપ્રસંગમાંથી પરત આવતા રખડતા ઢોરની અડફેટે અકસ્માત, એકનું મોતMahashiratri 2025: મહાશિવરાત્રિ પર સોમનાથ દાદાના દર્શન | Abp Asmita | 26-2-2025Ahmedabad Bhadrkali Temple News:અમદાવાદની નગરદેવી મા ભદ્રકાળીની નગરયાત્રા | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sudanese Military Aircraft Crashed: સુદાનમાં મોટી દૂર્ઘટના, સૈન્ય વિમાન ક્રેશ થતાં 19 લોકોના થયા મોત
Sudanese Military Aircraft Crashed: સુદાનમાં મોટી દૂર્ઘટના, સૈન્ય વિમાન ક્રેશ થતાં 19 લોકોના થયા મોત
Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી વચ્ચે પાકિસ્તાનમાં હોબાળો, 100થી વધુ પોલીસકર્મીઓ સસ્પેન્ડ
Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી વચ્ચે પાકિસ્તાનમાં હોબાળો, 100થી વધુ પોલીસકર્મીઓ સસ્પેન્ડ
નગરદેવી 'ભદ્રકાળી' નગરયાત્રાએ, 614 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર નગરચર્યાએ નીકળ્યા માતાજી, 6 લાખ ભક્તોનો જમાવડો
નગરદેવી 'ભદ્રકાળી' નગરયાત્રાએ, 614 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર નગરચર્યાએ નીકળ્યા માતાજી, 6 લાખ ભક્તોનો જમાવડો
‘સુબ્રતો રોયને જેલમાં મળવા આવતી હતી એર હોસ્ટેસ’, તિહાડના પૂર્વ અધિકારીનો મોટો ખુલાસો
‘સુબ્રતો રોયને જેલમાં મળવા આવતી હતી એર હોસ્ટેસ’, તિહાડના પૂર્વ અધિકારીનો મોટો ખુલાસો
સુરતમાં રિંગરોડ સ્થિત ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ, કોઇ જાનહાનિ નહીં
સુરતમાં રિંગરોડ સ્થિત ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ, કોઇ જાનહાનિ નહીં
તમારી ગર્લફ્રેન્ડે કોની કોની સાથે વાત કરી! આ ટ્રિકથી જાણી શકશો Call History
તમારી ગર્લફ્રેન્ડે કોની કોની સાથે વાત કરી! આ ટ્રિકથી જાણી શકશો Call History
PICS: ભારતથી લઇ પાકિસ્તાન સુધી, જાણો 2025 ચેમ્પિયન્સ ટ્રૉફીના તમામ ટીમોના કોણ છે કેપ્ટન ?
PICS: ભારતથી લઇ પાકિસ્તાન સુધી, જાણો 2025 ચેમ્પિયન્સ ટ્રૉફીના તમામ ટીમોના કોણ છે કેપ્ટન ?
ભારતીય રેલવેમાં એપ્રેન્ટિસ પોસ્ટ્સ પર નોકરી મેળવવાની તક, જાણો કોણ કરી શકશે અરજી?
ભારતીય રેલવેમાં એપ્રેન્ટિસ પોસ્ટ્સ પર નોકરી મેળવવાની તક, જાણો કોણ કરી શકશે અરજી?
Embed widget