શોધખોળ કરો

Rain Forecast: આગામી ત્રણ દિવસ આ જિલ્લામાં પડશે ભારેથી અતિ ભારે વરસાદ, અંબાલાલે આપી ચેતવણી

ગુજરાતમાં ભારે વરસાદને લઇને હવામાન નિષ્ણાત અંબાલાલે આગાહી કરી છે. 28 ઓગસ્ટ સુધી અતિ ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે

Rain Forecast:હવામાન નિષ્ણાત અંબાલાલે ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરી છે.  ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સાર્વત્રિક વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે. ગુજરાત પર હાલ ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી 28 ઓગસ્ટ  સુધી ગુજરાતના મોટભાગના જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.  હવામાન નિષ્ણાંત અંબાલાલના અનુમાન મુજબ ગુજરાતમાં વરસાદ અષ્ટમી અને મેળાની મજા બગાડશે. બંગાળીની ખાડીમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનના કારણે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જો કે અંબાલાલના અનુમાન મુજબ 30 ઓગસ્ટ પછી વરસાદની નવી સિસ્ટમ સર્જાતા ફરી 30 31 પણ રાજ્ય ભરમાં મેઘતાંડવ સર્જાશે. 30 ઓગસ્ટ બાદ મૂશળધાર વરસાદ વરસતાં ભારે વરસાદથી ખેતીના પાકને નુકસાન થઇ શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલે રાજ્યમાં આજથી 28 ઓગસ્ટ સુધી અને ત્યાર બાદ 30 ઓગસ્ટથી ફરી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આ 7 જિલ્લામાં રેડ 

હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં હવામાનની પેર્ટન બદલાઇ છે, બંગાળી ખાડીમાં સર્જયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત તરફ આગળ વધવાની સાથે સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાતા ગુજરાતમાં મેઘતાંડવની સ્થિતિ સર્જાઇ છે.  અતિ ભારે વરસાદની સ્થિતિને જોતા હવામાન વિભાગે ગુજરાતના 7 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.

ભારે વરસાદની શક્યતાને જોતા રેડ એલર્ટ જાહેર

હવામાન વિભાગે ભારે વરસાદની શક્યતાને જોતા સૌરાષ્ટ્રના 2 જિલ્લામાં ભારે વરસાદને લઇને રેડ એલર્ટ જાહેર કર્યું છે. આજે હવામાન વિભાગે અમરેલી,ભાવનગર,વડોદરા,ભરૂચ,સુરત,નવસારી,વલસાડ,દમણ,દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતાને જોતા રેડ એલર્ટ આપ્યું છે.                                                                                                                                                                                    

આજે ક્યા ઓરેન્જ એલર્ટ ?   

ગુજરાતમાં આજે ભારે વરસાદની શક્યતાને જોતા હવામાન વિભાગે 24 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે  ગીર સોમનાથ,જૂનાગઢ,પોરબંદર,રાજકોટ,દેવભૂમિ દ્વારકા,જામનગર, મોરબી,કચ્છ,સુરેન્દ્રનગર,બોટાદ,અમદાવાદ,ગાંધીનગર,બનાસકાંઠા,પાટણ,મહેસાણા,સાબરકાંઠા,અરવલ્લી,મહીસાગર,પંચમહાલ,દાહોદ,છોટા ઉદેપુર,નર્મદા,તાપી,ડાંગમાં ભારે વરસાદની શક્યતાને જોતા ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gandhinagar: દહેગામ નજીક ગણેશ વિસર્જન દરમિયાન 10 લોકો પાણીમાં ડૂબ્યાની આશંકા, 2 મૃતદેહો મળ્યા
Gandhinagar: દહેગામ નજીક ગણેશ વિસર્જન દરમિયાન 10 લોકો પાણીમાં ડૂબ્યાની આશંકા, 2 મૃતદેહો મળ્યા
Kolkata: હવે કોલકાતાનો 'નરાધમ' સંજય રાય કરશે રેપ-મર્ડર કેસના ખુલાસા, CBIને નાર્કો ટેસ્ટની મળી મંજૂરી
Kolkata: હવે કોલકાતાનો 'નરાધમ' સંજય રાય કરશે રેપ-મર્ડર કેસના ખુલાસા, CBIને નાર્કો ટેસ્ટની મળી મંજૂરી
Gandhinagar: ખેતીની જમીનની વેંચાણ પ્રક્રિયાને સરળ બનાવવા ગુજરાત સરકારે લીધો મોટી નિર્ણય
Gandhinagar: ખેતીની જમીનની વેંચાણ પ્રક્રિયાને સરળ બનાવવા ગુજરાત સરકારે લીધો મોટી નિર્ણય
Panchmahal: ગોધરામાં ગણેશ વિસર્જન દરમિયાન કોમી એકતા વચ્ચે શાંતિ ડહોળવાનો પ્રયાસ,ટીખળખોરે ફેંક્યો પથ્થર
Panchmahal: ગોધરામાં ગણેશ વિસર્જન દરમિયાન કોમી એકતા વચ્ચે શાંતિ ડહોળવાનો પ્રયાસ,ટીખળખોરે ફેંક્યો પથ્થર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Arvind Kejriwal Bail | અરવિંદ કેજરીવાલની જામની અરજીને લઈને સૌથી મોટા સમાચાર | Watch Video | 13-9-2024Ambaji Grand Fair| મહામેળાના બીજા દિવસે આજે કેવો છે માહોલ?, Watch VideoJamnagar | ગણેશ મહોત્સવમાં પ્રસાદી લીધા બાદ 80 લોકોને ફુડ પોઈઝનિંગ | Food poisoningSurat Dengue Death | રેસિડેન્ટ ડોક્ટરનું ડેન્ગ્યુથી થયું મોત| Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: દહેગામ નજીક ગણેશ વિસર્જન દરમિયાન 10 લોકો પાણીમાં ડૂબ્યાની આશંકા, 2 મૃતદેહો મળ્યા
Gandhinagar: દહેગામ નજીક ગણેશ વિસર્જન દરમિયાન 10 લોકો પાણીમાં ડૂબ્યાની આશંકા, 2 મૃતદેહો મળ્યા
Kolkata: હવે કોલકાતાનો 'નરાધમ' સંજય રાય કરશે રેપ-મર્ડર કેસના ખુલાસા, CBIને નાર્કો ટેસ્ટની મળી મંજૂરી
Kolkata: હવે કોલકાતાનો 'નરાધમ' સંજય રાય કરશે રેપ-મર્ડર કેસના ખુલાસા, CBIને નાર્કો ટેસ્ટની મળી મંજૂરી
Gandhinagar: ખેતીની જમીનની વેંચાણ પ્રક્રિયાને સરળ બનાવવા ગુજરાત સરકારે લીધો મોટી નિર્ણય
Gandhinagar: ખેતીની જમીનની વેંચાણ પ્રક્રિયાને સરળ બનાવવા ગુજરાત સરકારે લીધો મોટી નિર્ણય
Panchmahal: ગોધરામાં ગણેશ વિસર્જન દરમિયાન કોમી એકતા વચ્ચે શાંતિ ડહોળવાનો પ્રયાસ,ટીખળખોરે ફેંક્યો પથ્થર
Panchmahal: ગોધરામાં ગણેશ વિસર્જન દરમિયાન કોમી એકતા વચ્ચે શાંતિ ડહોળવાનો પ્રયાસ,ટીખળખોરે ફેંક્યો પથ્થર
Dengue Cases: ડેન્ગ્યુના ભરડામાં આવ્યા રાજ્યના ચાર મહાનગરો,તાવને હળવાશથી ન લેવા ડોક્ટરોની સલાહ
Dengue Cases: ડેન્ગ્યુના ભરડામાં આવ્યા રાજ્યના ચાર મહાનગરો,તાવને હળવાશથી ન લેવા ડોક્ટરોની સલાહ
'સીબીઆઈએ બતાવવું જોઈએ કે તે પાંજરામાં બંધ પોપટ નથી', કેજરીવાલને જામીન આપતી વખતે જસ્ટિસ ભુઇયાંની મહત્વપૂર્ણ ટિપ્પણી
'સીબીઆઈએ બતાવવું જોઈએ કે તે પાંજરામાં બંધ પોપટ નથી', કેજરીવાલને જામીન આપતી વખતે જસ્ટિસ ભુઇયાંની મહત્વપૂર્ણ ટિપ્પણી
Surat: સુરતમાં સ્મીમેર હોસ્પિટલના રેસિડેન્ટ તબીબનું ડેન્ગ્યૂના કારણે મોત થતા ચકચાર
Surat: સુરતમાં સ્મીમેર હોસ્પિટલના રેસિડેન્ટ તબીબનું ડેન્ગ્યૂના કારણે મોત થતા ચકચાર
Dengue Symptoms: વરસાદ બાદ ઝડપથી વધી રહ્યા છે ડેંગ્યુના કેસ, આ લક્ષણો જોવા મળે તો તરત જાવ ડોક્ટર પાસે
Dengue Symptoms: વરસાદ બાદ ઝડપથી વધી રહ્યા છે ડેંગ્યુના કેસ, આ લક્ષણો જોવા મળે તો તરત જાવ ડોક્ટર પાસે
Embed widget