શોધખોળ કરો

MORBI : વાંકાનેર નગરપાલિકાનું તાત્કાલિક અસરથી વિસર્જન, તમામ પદાધિકારીઓને ઘરભેગા કરાયા

Wankaner Municipality : રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગે આ કાર્યવાહી કરી છે.

Morbi news : વાંકાનેર નગરપાલિકાનું તાત્કાલિક અસરથી વિસર્જન કરવામાં આવ્યું છે અને આ સાથે તમામ પદાધિકારીઓને  ઘરભેગા કરાયા છે. 

રાજ્ય સરકારે ગુજરાત નગરપાલિકા અધિનિયમથી નગરપાલિકાઓ માટે નિહિત્ત ફરજો બજાવવામાં નિષ્ફળ અને અસમર્થ રહેલી વાંકાનેર નગરપાલિકાનું તાત્કાલિક અસરથી વિસર્જન કર્યું છે.

રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગે આ નગરપાલિકાની કામગીરી સુચારુ રૂપે ચાલુ રહે તે હેતુસર નગરપાલિકાના વહિવટદાર તરીકે મામલતદાર વાંકાનેરની નિમણૂંક કરી છે.

રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગે મોરબી જિલ્લાની વાંકાનેર નગરપાલિકાને સુપર સીડ કરવામાં આવી છે. પધધિકારીઓની ચેમ્બરને સીલ મારી દેવાયા છે અને પાલિકાના રેકોર્ડ અને ઠરાવ સહિતના સાહિત્ય હસ્તગત કરવામાં આવ્યાં છે.

અગાઉ બોટાદ નગરપાલિકા થઇ સુપરસીટ થઇ હતી 
આ પહેલા આ વર્ષે જ ગત જૂન મહિનામાં 44 સભ્યોવળી બોટાદ નગરપાલિકાના સભ્યો વચ્ચે  ચાલી રહેલા  આંતરિક વિખવાદ બાદ પ્રાંત અધિકારીએ બોટાદ નગરપાલિકાને સુપરસીટ કરી તમામ  44 સભ્યોને ઘરભેગા કરી દીધા હતા અને પ્રાંત અધિકારીએ પોતે નગરપાલિકાનો ચાર્જ સંભાળી લીધો હતો. 

બોટાદ નગરપાલિકામાં કુલ 44 સભ્યોમાંથી 40 સભ્યો ભાજપના હતા અને 4 સભ્યો કોંગ્રેસના હતા. ભાજપના સભ્યોના આંતરિક વિખવાદ અને જૂથવાદના કારણે નગરપાલિકાના વોર્ડ નંબર 10ના સભ્યને શિસ્તભંગ બદલ ભાજપ દ્વારા પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા.

ત્યાર બાદ નગરપાલિકાના તે સમયના પ્રમુખ રાજેશ્રી વોરા સહિત તમામ સમિતિના ચેરમેનોના પણ રાજીનામાં પક્ષની સૂચના મુજબ લઈ લેવામાં આવ્યાં હતા અને નવા પ્રમુખ અને નવી બોડી કામ કરશે તેવી ભાજપને આશા હતી. પણ પ્રમુખ પસંદગી સમયે મેન્ડેડ સામે ભાજપના જ સભ્ય અલ્પાબેન સાબવા દ્રારા ઉમેદવારી કરી બહુમતી હાંસલ કરી જીત મેળવી બોટાદ નગરપાલિકાના પ્રમુખ બન્યા હતા. 

અલ્પાબેન સાબવાની તરફેણ કરનાર ભાજપના 17 અને પ્રમુખ મળી 18 સભ્યોને ભાજપ દ્વારા  બળવાખોર જાહેર કરી ભાજપમાંથી તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા  અને ભાજપની સાખ દાવ પર લાગી હોય તેમ ગુજરાત રાજ્ય શહેરી વિકાસ વિભાગ દ્વારા  અલગ અલગ કારણોથી  વિકાસના કામો, વેરાની ઉઘરાણી તેમજ ગ્રાન્ટ પરત જતી હોય તેવા કારણો સાથે નવનિયુક્ત પ્રમુખને સુપરસીટ માટે નોટિસ પાઠવવામાં આવી હતી  અને તેનો જવાબ રજૂ કરવા જણાવામાં આવ્યું હતું. 

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Acharya Rakeshprasad : દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓ માપમાં રહેજોArvind Kejriwal Call To Vikram Thakor:  વિક્રમ ઠાકોરને કેજરીવાલનો ફોન | શું કરી વાત?Thailand, Myanmar Earthquake: થાઇલેન્ડ અને મ્યાનમારમાં ભૂકંપથી તબાહી, અનેક લોકોના મોતGold-silver Price: સોના અને ચાંદીમાં આગ ઝરતી તેજી, ટ્રમ્પની ટેરિફની જાહેરાતથી ઊંચકાયા ભાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
Earthquake: કેટલી તીવ્રતાનો ભૂકંપ આવે તો ઈમારતો ધરાશાયી થાય છે, જાણીને તમને લાગશે નવાઈ
Earthquake: કેટલી તીવ્રતાનો ભૂકંપ આવે તો ઈમારતો ધરાશાયી થાય છે, જાણીને તમને લાગશે નવાઈ
Embed widget