શોધખોળ કરો

Loksabha Election: ડાંગ જિલ્લામાં 150થી વધુ કૉંગ્રેસી કાર્યકરોએ કેસરીયા કર્યા

ડાંગ જિલ્લામાં 150થી વધુ કોંગ્રેસી કાર્યકરોએ કેસરીયા કર્યા છે. 150થી વધારે કૉંગ્રેસના કાર્યકરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે.

ડાંગ : લોકસભા ચૂંટણી પહેલા નેતાઓ પક્ષ પલટો કરી રહ્યા છે. ત્યારે ડાંગ જિલ્લામાં 150થી વધુ કોંગ્રેસી કાર્યકરોએ કેસરીયા કર્યા છે. 150થી વધારે કૉંગ્રેસના કાર્યકરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે.  આહવા તાલુકાના ધવલીદોડ, કોટબા, ધૂળા અને ઘુબીટા ગામનાં  150 જેટલા કૉંગ્રેસી કાર્યકર્તાઓ ભાજપમાં સામેલ થયા છે. 

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કાર્યપદ્ધતિથી પ્રેરિત થઈને કૉંગ્રેસી કાર્યકર્તાઓએ ભાજપનો ભગવો ધારણ કાર્યો છે.  ભાજપ સંગઠન પ્રમુખ કિશોર ગાવિત, ગુજરાત સરકારનાં નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ, સંગઠન મહામંત્રી હરિરામ સાવંતના હસ્તે ખેસ પહેરી વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા.  ધવલીદોડ ગામના માજી સરપંચ સયજુભાઈ જાનુભાઇ ઠાકરેની આગેવાની હેઠળ 150 જેટલા કોંગ્રેસીઓએ હાથનો સાથ છોડી કમળ પકડ્યું છે.

ગુજરાત લોકસભા ચૂંટણીને લઇને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની જાહેરાત, આ 2 બેઠક પર લડશે AAP

લોકસભાની ચૂંટણીને લઈને  મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ ચૂંટણી સંયુક્ત રીતે લડવાનો નિર્ણય કર્યો છે. આજે બંને પક્ષે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજીને  બંને પક્ષના ગઠબંધન અંગે જાહેરાત કરી છે.

 લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાત કૉંગ્રેસના હાથમાં ઝાડુ લીધું છે. જી હાં, હવે હાથ અને ઝાડુ બંને મળીને સંયુક્ત રીતે લોકસભાની ચૂંટણી લડશે. લોકસભાની બે બેઠકો પર કૉંગ્રેસ આપ સાથે મળીને લડશે.  આ ગઠબંધન મુજબ કોગ્રેસ લોકસભાની  24 બેઠક પર તેમના ઉમેદવાર ઉતારશે તો 2 બેઠક આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૂંટણી લડશે. ભાવનગર અને ભરૂચ આ બંને બેઠક પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે તો અન્ય 24 પર કોંગ્રેસ ચૂંટણી લડશે. ગુજરાતમાં લોકસભાની કુલ 26 બેઠકો છે. 

ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર કૉંગ્રેસ ભરૂચ અને ભાવનગર લોકસભા બેઠક પર પોતના  ઉમેદવાર નહીં ઉતારે. ભરૂચ અને ભાવનગર બેઠક પર કૉંગ્રેસનું સરેન્ડર થયું છે. ભરૂચ,ભાવનગર સિવાયની 24 બેઠક પર AAPનું સરેન્ડર થયું છે.  

ગઠબંધનને AAPના તમામ નેતાઓએ વધાવ્યું છે. ચૈતર વસાવાએ શક્તિસિંહ ગોહિલ, મુમતાઝ પટેલનો  આભાર માન્યો છે. ઈસુદાન ગઢવીએ રાહુલ ગાંધી સહિત કૉંગ્રેસના નેતાઓનો માન્યો આભાર છે. કૉંગ્રેસના કાર્યકર્તાઓનો ચૂંટણીમાં સહકાર મળવાનો વિશ્વાસ વ્યક્તકર્યો છે. ચૈતર વસાવાએ કહ્યુ કે,ભરૂચ લોકસભા સીટ  જીતીને  અહમદ પટેલને સાચી શ્રદ્ધાંજલિ આપીશુ.

  

 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
New Year 2026: નવા વર્ષ પહેલાં ઘરના દરવાજે બાંધી દો આ વસ્તુ! સંપત્તિ અને સમૃદ્ધિમાં થશે વધારો!
New Year 2026: નવા વર્ષ પહેલાં ઘરના દરવાજે બાંધી દો આ વસ્તુ! સંપત્તિ અને સમૃદ્ધિમાં થશે વધારો!
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્ય ન્યાયાધીશની માર્મિક ટકોર
Hun To Bolish | હું તો બોલીશ | કહાની ઘર ઘર કી
Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
New Year 2026: નવા વર્ષ પહેલાં ઘરના દરવાજે બાંધી દો આ વસ્તુ! સંપત્તિ અને સમૃદ્ધિમાં થશે વધારો!
New Year 2026: નવા વર્ષ પહેલાં ઘરના દરવાજે બાંધી દો આ વસ્તુ! સંપત્તિ અને સમૃદ્ધિમાં થશે વધારો!
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
Embed widget