શોધખોળ કરો

વરસાદ રૂપી કુદરતી આશિર્વાદ શહેરો માટે સાબિત થયા શ્રાપ, AMC, SMC નહીં જાગે તો ચોમાસામાં તબાહી નક્કી

અમદાવાદ બાદ સુરતમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી છે. સુરતમાં પણ વરસાદ લોકો માટે આફત બન્યો છે.

Gujarat Rain: આજે સુરત અને અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ દાવા પોકળ સાબિ થયા છે. વરસાદ બાદની સ્થિતિને જોતા રાજ્યની બંન્ને મનપાની કામગીરી શૂન્ય દેખાઈ રહી છે. થોડા જ વરસાદમાં અમદાવાદ અને સુરતમાં પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે. સુરત, અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ઢીંચણસમા પાણી ભરાયા છે.

વરસાદે અમદાવાદ મનપાની પોલ ખોલી નાંખી છે. થોડા જ વરસાદમાં અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે. પ્રિ-મોનસૂનની કામગીરીની પોલ ખુલી ગઈ છે. રસ્તા પર ઘુંટણસમા પાણી ભરાયા છે. કોર્પોરેટરો રસ્તા નાગરિકોની હાલાકી સ્પષ્ટ જોવા મળી રહી છે. એટલું જ નહીં તલાવડી, એયરપોર્ટ સર્કલ, રાણીપ વિસ્તારમાં પણ પાણી ભરાવાથી વાહન ચાલકો અને લોકોને ભારે હાલાકની સામનો કરવો પડી રહ્યો છે. સુભાષબ્રિજ, રાણીપ, ચાંદખેડામાં પણ પાણી ભાયા છે. અમદાવાદના મધ્ય અને પશ્ચિમ ઝોનમાં ભારે વરસાદ પડી રહ્યો છે.

અમદાવાદ બાદ સુરતમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી છે. સુરતમાં પણ વરસાદ લોકો માટે આફત બન્યો છે. સુરતમાં અનેક વિસ્તારોમાં જળબંબાકર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. સણીયા-અહેમદ વિસ્તારમાં ઢીંચણસમા પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાવાનું શરૂ થયું છે.

રાજયમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં સવારમાં  વરસાદનું આગમન થયું. અહીં સાબરમતી, શાહીબાગ, રાણીપ,RTO સર્કલ વિસ્તારમાં વરસાદના કારણે મોટાપ્રમાણમાં પાણી ભરાયા છે. હેલમેટ સર્કલ સહિતના  વિસ્તારમાં  વરસાદ ભરાતા આખરે ફરી એકવાર  મનપાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખૂલ્લી છે. અમદાવાદમાં વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર  થઇ ગયા છે.અમદાવાદનાતલાવડી, એયરપોર્ટ સર્કલ, રાણીપ વિસ્તારમાં એટલું પાણી છે કે વાહન ચાલક સહિત રાહદારી પણ ખૂબ જ હાલાકી ભોગવી રહ્યાં છે.

અમદાવાદમાં ભારે વરસાદના કારણે  મણીનગરમાં ઈમારતનો એક  ભાગ ધરાશાયી થયો હતો. ઉત્તમનગર સ્લમ ક્વાર્ટરની ઈમારતનો ભાગ ધરાશાયી થતાં ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. અને જર્જરિત ઇમારતમાંથી રેસ્ક્યુ હાથ ધર્યું હતું અને લોકોનું સહી સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જો કે  સદભાગ્યે હજું સુધી કોઇ જાનહાનિના સમાચાર નથી.

Join Us on Telegram: https://t.me/abpasmitaofficial       

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

રાજકોટમાં દિગ્ગજ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાએ આત્મહત્યા કરી લેતા ખળભળાટ
રાજકોટમાં દિગ્ગજ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાએ આત્મહત્યા કરી લેતા ખળભળાટ
IND vs SA: ગુવાહાટી ટેસ્ટમાં ભારતની 408 રને કારમી હાર, દક્ષિણ આફ્રિકાએ 25 વર્ષ બાદ કર્યો વ્હાઇટવોશ
IND vs SA: ગુવાહાટી ટેસ્ટમાં ભારતની 408 રને કારમી હાર, દક્ષિણ આફ્રિકાએ 25 વર્ષ બાદ કર્યો વ્હાઇટવોશ
Air Pollution: અમદાવાદમાં પ્રદૂષણ વધતાં હવા ઝેરી બની, AQI ભયજનક સપાટીએ પહોંચ્યો
Air Pollution: અમદાવાદમાં પ્રદૂષણ વધતાં હવા ઝેરી બની, AQI ભયજનક સપાટીએ પહોંચ્યો
'ગુજરાતમાં ઘરે-ઘરે ભુવા પેદા થઈ ગ્યા, જો તે ધારે તો...' - ગેનીબેન ઠાકોરનું અંધશ્રદ્ધા પર મોટું નિવેદન
'ગુજરાતમાં ઘરે-ઘરે ભુવા પેદા થઈ ગ્યા, જો તે ધારે તો...' - ગેનીબેન ઠાકોરનું અંધશ્રદ્ધા પર મોટું નિવેદન
Advertisement

વિડિઓઝ

Himmatnagar Accident News: હિંમતનગર ઓવરબ્રિજ પર  ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોના મોત
Geniben Thakor : ગુજરાતમાં ભુવાઓની સંખ્યા વધ્યાનો સાંસદ ગેનીબેન ઠાકોરનું નિવેદન
Ahmedabad Air Pollution: અમદાવાદમાં શ્વાસ લેવો પણ બન્યો મુશ્કેલ, AQI ભયજનક સપાટીએ પહોંચ્યો
Ahmedabad News: USAમાં દવા મોકલવાના બહાને ઠગાઈના કોલ સેન્ટરનો પર્દાફાશ
Jignesh Mevani Protest: ભાજપના ઇશારે થઈ રહ્યો છે વિરોધ, મેવાણીના સમર્થનમાં આવ્યા ગેનીબેન-ગુલાબસિંહ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં દિગ્ગજ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાએ આત્મહત્યા કરી લેતા ખળભળાટ
રાજકોટમાં દિગ્ગજ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાએ આત્મહત્યા કરી લેતા ખળભળાટ
IND vs SA: ગુવાહાટી ટેસ્ટમાં ભારતની 408 રને કારમી હાર, દક્ષિણ આફ્રિકાએ 25 વર્ષ બાદ કર્યો વ્હાઇટવોશ
IND vs SA: ગુવાહાટી ટેસ્ટમાં ભારતની 408 રને કારમી હાર, દક્ષિણ આફ્રિકાએ 25 વર્ષ બાદ કર્યો વ્હાઇટવોશ
Air Pollution: અમદાવાદમાં પ્રદૂષણ વધતાં હવા ઝેરી બની, AQI ભયજનક સપાટીએ પહોંચ્યો
Air Pollution: અમદાવાદમાં પ્રદૂષણ વધતાં હવા ઝેરી બની, AQI ભયજનક સપાટીએ પહોંચ્યો
'ગુજરાતમાં ઘરે-ઘરે ભુવા પેદા થઈ ગ્યા, જો તે ધારે તો...' - ગેનીબેન ઠાકોરનું અંધશ્રદ્ધા પર મોટું નિવેદન
'ગુજરાતમાં ઘરે-ઘરે ભુવા પેદા થઈ ગ્યા, જો તે ધારે તો...' - ગેનીબેન ઠાકોરનું અંધશ્રદ્ધા પર મોટું નિવેદન
Accident: હિંમતનગરમાં ગમખ્વાર અકસ્માત, ટ્રક અને રૉડ રૉલર વચ્ચે ટક્કર થતાં ચાર લોકોના મોત
Accident: હિંમતનગરમાં ગમખ્વાર અકસ્માત, ટ્રક અને રૉડ રૉલર વચ્ચે ટક્કર થતાં ચાર લોકોના મોત
ઇથોપિયન જ્વાળામુખી વિસ્ફોટ પછી બાબા વાંગાની ભવિષ્યવાણીઓ ફરી વાયરલ, શું 2026 માં આવશે મોટી આફત
ઇથોપિયન જ્વાળામુખી વિસ્ફોટ પછી બાબા વાંગાની ભવિષ્યવાણીઓ ફરી વાયરલ, શું 2026 માં આવશે મોટી આફત
અમદાવાદમાં રોગચાળો વકર્યો, ઘરે-ઘરે મેલેરિયા-ડેન્ગ્યૂ-કમળાના દર્દીઓના ખાટલા, હૉસ્પિટલો ઉભરાઇ
અમદાવાદમાં રોગચાળો વકર્યો, ઘરે-ઘરે મેલેરિયા-ડેન્ગ્યૂ-કમળાના દર્દીઓના ખાટલા, હૉસ્પિટલો ઉભરાઇ
કેમ મુલતવી રાખવામાં આવ્યા પલાશ અને સ્મૃતિના લગ્ન ? સંગીતવાળી રાત્રિએ શું થયું હતું? મ્યુઝિશિયનની માતાએ કર્યો મોટો ખુલાસો
કેમ મુલતવી રાખવામાં આવ્યા પલાશ અને સ્મૃતિના લગ્ન ? સંગીતવાળી રાત્રિએ શું થયું હતું? મ્યુઝિશિયનની માતાએ કર્યો મોટો ખુલાસો
Embed widget