શોધખોળ કરો

Navsari: નવસારીમાં ગ્રીનફિલ્ડ કોરિડોર સર્વેનો વિરોધ, 500થી વધુ લોકો થયા એકઠા

Navsari: નવસારી જિલ્લામાંથી પસાર થતા ગ્રીનફિલ્ડ કોરિડોર સર્વેનો વિરોધ શરૂ થયો હતો

Navsari:  નવસારી જિલ્લામાંથી પસાર થતા ગ્રીનફિલ્ડ કોરિડોર સર્વેનો વિરોધ શરૂ થયો હતો. મળતી જાણકારી અનુસાર, નવસારીના વાંસદા તાલુકાના પ્રતાપનગર, વાંદરવેલા અને ઝરી સહિતના ગામના 500થી વધુ લોકોએ એકઠા થઈ સર્વેની કામગીરીનો વિરોધ કર્યો હતો અને કામગીરીને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.

સુરત ચેન્નઈ હાઈવેના પ્રોજેક્ટમાં અંતર્ગત આવતા ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટમાં દક્ષિણ ગુજરાતમાંથી નવસારી અને વલસાડ જિલ્લામાંથી આ હાઈવે પસાર થશે. જેમાં ગુજરાતમાંથી પસાર થતા હાઈવેની લંબાઈ 69 કિલોમીટર રહેશે. પ્રશાસને ડ્રોનની મદદથી સર્વેની કામગીરી શરૂ કરતા ગ્રામજનોએ મૌખિક વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોના વિરોધના પગલે પ્રાંત અધિકારી દોડી આવ્યા હતા અને સ્થાનિકોની રજૂઆત સાંભળી ગ્રામજનોને પોતાના વાંધા લેખિતમાં રજૂ કરવા નિર્દેશ આપ્યા હતા.

સુરતમાં આગામી દિવસોમાં વિકાસની ગતિમાં વધારો થવાનો છે, હાલમાં જ મળતી માહિતી પ્રમાણે, સુરતમાં MMTH પ્રૉજેક્ટને મંજૂરી મળી છે, રેલવે વિભાગે શહેરમાં MMTH પ્રૉજેક્ટ અંતર્ગત એલિવેટેડ રૉડ કોરિડૉરને મંજૂરી આપી દીધી છે. આ પ્રૉજેક્ટ અંતર્ગત હવે શહેરમાં 496 કરોડના ખર્ચે નવો 42 ફૂટ ઊંચો એલિવેટેડ રૉડ બનાવવામાં આવશે. સુરતને વિશ્વ કક્ષાના રેલવે સ્ટેશનની સુવિધા આપવા માટે MMTH પ્રૉજેક્ટને કાર્યરત કરવામાં આવ્યો છે. 

સુરતમાં આગામી દિવસોમાં વિકાસની ગતિ પુરજોશમાં રહેશે, કેન્દ્ર સરકાર સુરતને વિશ્વ કક્ષામાં પર ચમકાવવા માટે પ્રયાસ કરી રહી છે, હાલમાં જ મળતી માહિતી પ્રમાણે, MMTH પ્રૉજક્ટમાં સુરતમાં હાલમાં 496 કરોડના ખર્ચે એલિવેટેડ રૉડ બનાવવા મંજૂરી મળી ગઇ છે. આ પ્રૉજેક્ટ અંતર્ગત સુરતમાં 42 ફૂટ ઊંચો એલિવેટેડ રૉડ બનાવીને વરાછા, LH રૉડ અને રિંગ રૉડને નવા રેલવે સ્ટેશન સાથે જોડાશે. વરાછા- LH રૉડનાં બંને ગરનાળાં, આયુર્વેદિક કૉલેજ સહિતની ટ્રાફિક સમસ્યાનો ઉકેલ આવશે. ખાસ વાત છે કે, સુરતને વિશ્વ કક્ષાના રેલવે સ્ટેશનની સુવિધા આપવા MMTH પ્રૉજેક્ટ કાર્યરત કરવામાં આવ્યો છે. શહેરના રસ્તાને મલ્ટિમૉડ પરિવહન અંતર્ગત કનેક્ટિવિટી પુરી પાડવા 496 કરોડના ખર્ચે એલિવેટેડ રૉડ કોરિડૉર બાંધવા રેલવે મંત્રાલયે મંજૂરી આપી દીધી છે. હવે 12.5 મીટર (42 ફૂટ) ઉંચાઈએ નવો એલિવેટેડ રૉડ બનશે. 5.47 કિમી લાંબા આ કોરિડૉરને પગલે વરાછા ખાંડ બજાર રૉડથી લઈ લંબે હનુમાન રૉડ અને રિંગ રૉડ સીધા રેલવે સ્ટેશન સાથે જોડાશે, જેથી વરાછા ગરનાળુ, ખાંડ બજાર, એલ.એચ.રૉડ ગરનાળા, લાલ દરવાજા, આયુર્વેદિક કૉલેજ અને રેલવે સ્ટેશન વિસ્તારની ટ્રાફિક સમસ્યાનો મહત્તમ ઉકેલ આવી જશે. વરાછા અને રિંગ રૉડ, સેન્ટ્રલ ઝૉન વિસ્તારમાં વાહન વ્યવહાર આવાગમન ખુબજ સરળ થઈ જશે, તેમજ જે નવું કૉમર્શિયલ હબ બનશે ત્યાં સુધી લોકો સીધા પહોંચી શકશે. યાત્રીઓ માટે પ્લેટફોર્મ સુધી જવું સુવિધાજનક થઈ જશે. સુરત રેલવે સ્ટેશન ખાતે એલિવેટેડ રૉડના વિકાસ કાર્યોને રેલવે વિભાગની મંજૂરી મળી છે, જે માટે સુરતના સાંસદ અને રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશ આ પ્રૉજેક્ટને ઝડપથી પૂરો કરવા માટે કામની ગતિ વધારવા સતત પ્રયત્નશીલ છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget