શોધખોળ કરો
Advertisement
ગુજરાતના કયા વિસ્તારમાં આજથી બપોરે 2 વાગે સુધી જ ખુલ્લી રહેશે દુકાનો? જાણો બીજો શું લીધો મોટો નિર્ણય
સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે કોરોના સંક્રમણને લઈને અલગ-અલગ નિર્ણયો લેવામાં આવી રહ્યો છે.
સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે કોરોના સંક્રમણને લઈને અલગ-અલગ નિર્ણયો લેવામાં આવી રહ્યો છે. ત્યારે જામ જોધપુરમાં નગરાપાલિકા, ચેમ્બર ઓફ કોમર્સ અને વેપારી ઓસોસિએશનની બેઠકમાં કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો.
જામ જોધપુરમાં નગરાપાલિકા, ચેમ્બર ઓફ કોમર્સ અને વેપારી ઓસોસિએશનની બેઠકમાં કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે ગુરૂવારે બેઠક યોજવામાં આવી હતી જેમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. 17 જુલાઈથી એટલે આજથી આગામી 26 જુલાઈ સુધી સવારે 7થી બપોરે 2 વાગે સુધી જ દુકાનો ખુલ્લી રહેશે ત્યાર બાદ તમામ દુકાનો બંધ રહેશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.
કોરોનાનું સંક્રમ અટકાવવા માટે જામનગરના જામ જોધપુરના વેપારીઓ સર્તક હોવાનું સામે આવ્યું છે. જામ જોધપુરમાં પણ કોરોના પોઝિટિવ કેસો વધતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion