શોધખોળ કરો

મહારાષ્ટ્રમાં લોકડાઉન લદાવાનું નક્કી થતાં ગુજરાતમાં પણ લોકડાઉન લદાશે ? જાણો મુખ્યમંત્રી રૂપાણીએ શું કહ્યું ?

કોરોના વકરી રહ્યો છે તેના કારણે ગંભીર સંજોગો સર્જાયા છે પણ ગુજરાત સરકાર સંપૂર્ણ લૉકડાઉન લાગુ કરવાનો વિચાર કરી રહી નથી એવું સ્પષ્ટ શબ્દોમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું. કોરોનાના દર્દીઓને ચેપ લાગ્યો હોવાનું વહેલું ડિટેક્ટ કરી શકાય અને લોકોના જીવ બચાવી શકાય તે માટે વિજય રૂપાણીએ શનિવારે 20 નવા ધન્વન્તરી આરોગ્ય રથનું લોકાર્પણ કર્યું હતું.

અમદાવાદ: મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોનાના પ્રકોપને (Maharshtra Corona Cases) રોકવા માટે કડક લોકડાઉનની (Lockdown) આવશ્યક્તા છે એવું મુખ્ય મંત્રી ઉધ્ધવ ઠાકરેએ સર્વપક્ષીય બેઠકમાં સાફ શબ્દોમાં કહ્યું. ઉધ્ધને આ માટે રવિવારે બેઠક પણ બોલાવી છે અને તેમા સંપૂર્ણ લોકડાઉનનો (Compelete Lockdown) નિર્ણય લેવાઈ જસે એ નક્કી છે. મહારાષ્ટ્રના પગલે ગુજરાતમાં પણ લોકડાઉન (Gujarat Lockdown) લગાવી દેવાશે એવી અફવા શરૂ થઈ છે ત્યારે  ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (Vijay Rupani) સ્પષ્ટતા કરી છે કે, ગુજરાતમાં હાલ કોઈ લોકડાઉનની વિચારણા નથી અને કેસો વધી રહ્યા હોવા છતાં લોકડાઉન નહીં લગાવાય. 

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં કોરોનાના કેસો વધી રહ્યા છે પણ કોરોનાના દર્દીની સારવાર માટે  રેમડેસિવિર ઇન્જેક્શનનો (Remdesivir Innection) પૂરતો જથ્થો રાજ્યમાં ઉપલબ્ધ છે. રાજ્ય રકાર કોરોનાને કારણે થતાં મૃત્યુના આંકડા છુપાવતી હોવાના આક્ષેપોને પણ તેમણે નકારી કાઢ્યા. તેમણે કહ્યું કે,  કોરોનાને કારણે થતાં મૃત્યુની ગણતરીમાં આઈ.સી.એમ.આર.ની માર્ગદર્શિકા મુજબ કો-મોર્બિડ દર્દીનાં મૃત્યુના પ્રાઈમરી અને સેકન્ડરી કારણો જોઈને તેમનું મૃત્યુ કોરોનાથી થયું કે કેમ તે નક્કી કરવામાં આવે છે.

કોરોના  વકરી રહ્યો છે તેના કારણે ગંભીર સંજોગો સર્જાયા છે પણ ગુજરાત સરકાર સંપૂર્ણ લૉકડાઉન લાગુ કરવાનો વિચાર કરી રહી નથી એવું સ્પષ્ટ શબ્દોમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું.  કોરોનાના દર્દીઓને ચેપ લાગ્યો હોવાનું વહેલું ડિટેક્ટ કરી શકાય અને લોકોના જીવ બચાવી શકાય તે માટે વિજય રૂપાણીએ શનિવારે 20 નવા ધન્વન્તરી આરોગ્ય રથનું લોકાર્પણ કર્યું હતું. ગુજરાતમાં રેમડેસિવિર ઇન્જેક્શન દેશના કોઈપણ રાજ્ય પાસે ઉપલબ્ધ ન હોય તેટલો જથ્થો ઉપલબ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું.

મહારાષ્ટ્રમાં રાજ્યની કોરોનાની પરિસ્થિતિ નિહાળતા જનતા તથા તમામ રાજકીય પક્ષોvs સહકાર આપવા મુખ્ય પ્રધાને અપીલ કરી હતી. રાજ્યના નિષ્ણાત ડોક્ટરોના મત મુજબ 14 દિવસનું લોકડાઉનની જરૂર છે  જ્યારે મુખ્ય પ્રધાન માત્ર આઠ દિવસના લોકડાઉન મૂકવા પર વિચારી રહ્યા છે. આઠ દિવસ બાદ ધીમે-ધીમે લોકડાઉનને હળવું કરાશે, એમ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી

વિડિઓઝ

Kinjal Dave: સમાજમાંથી બહિષ્કાર કરાયા મુદ્દે ગાયક કિંજલ દવેએ તોડ્યું મૌન, લગ્નનો વિરોધ કરનારાને ગણાવ્યા અસામાજિક તત્ત્વો
Rajkot News: રાજકોટમાં 4.025 કિલો ગાંજા સાથે મહિલા, પુરુષની ધરપકડ
Surat Fire Incident: સુરતના બારડોલીમાં પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી
Nitin Patel Statement: હિંદુઓની વસ્તી અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સનસનીખેજ નિવેદન
Ahmedabad news: અમદાવાદના ઘાટલોડિયાના આવેલી સ્નેહાંજલી સોસાયટીના રહીશો સંકટમાં મુકાયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
Gold Rate: સોના-ચાંદીમાં ફરી જોરદાર ચમક, જાણો મહાનગરોમાં શું છે લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીમાં ફરી જોરદાર ચમક, જાણો મહાનગરોમાં શું છે લેટેસ્ટ કિંમત 
Embed widget