શોધખોળ કરો

PM મોદી દ્વારા સોમનાથમાં શરૂ થયેલા પ્રોજક્ટની શું છે વિશેષતા, જાણો કઇ રીતે બનશે પર્યટકોનું આકર્ષણ

ગુજરાતના ઐતિહાસિક મંદિર સોમનાથ માટે આજે મહત્વનો દિવસ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલી આજે અનેક પ્રોજેક્ટસનો શુભારંભ થયો.

ગુજરાતના ઐતિહાસિક મંદિર સોમનાથ માટે આજે મહત્વનો દિવસ છે.  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલી આજે અનેક પ્રોજેક્ટસનો શુભારંભ થયો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રારા આજે જે પ્રોજેક્ટની શરૂઆત થઇ છે. તેમાં સોમાથ,સૈરગાહ,  સોમનાથ પ્રદર્શની કેન્દ્ર અને જૂના સોમનાથ પુનનિર્મિત મંદિર પરિસર સામેલ છે.આ સાથે જ પાર્વતી મંદિરની આધારશિલા પણ રખાશે.

આ  પરિયોજનામાં શું હશે ખાસ?
બાર જ્યોર્તિલિંગમાંથી પ્રથમ એવા સોમનાથ મહાદેવ મંદિર શિવભક્તો માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. આ ધામમાં પ્રવાસી અને શ્રદ્ધાળુને વધુ આકર્ષવા માટે નવા પ્રોજેક્ટની આધારશિલા આજે પીએમ મોદી દ્રારા રાખવામાં આવી છે. પીએમ મોદીએ વર્ચ્યુઅલી આ તમામ પ્રોજેક્ટસની શરૂઆત કરાવી. સોમનાથ સૈરગાહને  ‘પ્રસાદ(તીર્થયાત્રા કાયાકલ્પ, અને આધ્યાત્મિક, ધરોહર સંવર્ધન અભિયાન) યોજના’ હેઠળ 47 કરોડ રૂપિયાથી વધુ ખર્ચથી વિકસિત કરવામાં આવ્યું છે.’પર્યટક સુવિધા કેન્દ્ર’ના પરિસરમાં વિકસિત સોમનાથ પ્રદર્શની કેન્દ્રમાં જૂના સોમનાથ મંદિરના ખંડિત ભાગના જૂના સોમનાથની નાગર શૈલીની મંદિર  વાસ્તુકળા વાળી મૂર્તિને દર્શાવવામાં આવી છે.

તો જૂના સોમનાથ મંદિરના પુનનિર્મિત મંદિર પરિસરને સોમનાથ ટ્રસ્ટ દ્રારા 3.5 કરોડ રૂપિયાના કુલ ખર્ચે અહલ્યાબાઇ દ્રારા નિર્મિત મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. ઉપરાંત પાર્વતીમંદિરનું નિર્માણ 30 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થશે. આ મંદિરમાં સોમપુરા સાલત શૈલીમાં મંદિરનું નિર્માણ, ગર્ભ ગૃહ અને નૃત્ય મંડપનો વિકાસ કરવાનો સામેલ છે.

સોમનાથના વોક વેની વિશેષતા
અહીં આવનાર શ્રદ્ધાળુઓ માટે  વોક વે સમુદ્રની લહેરોની સાથે સોમનાથ મંદિરને જોવાની અનોખી જગ્યાં બની રહેશે. મંદિરનો શંખનાદ, સમુદ્રનો અવાજ અહીંથી સંભળાશે,  સોમનાથ તીર્થસ્થાનની શોભા અને આકર્ષણમાં વધારો કરનાર બની રહેશે,  મંદિર પરિસરમાં જ  દેવી પાર્વતી મંદિરનું પણ નિર્માણ થશે જેનું  ભૂમિપૂજન આજે વર્ચ્યુઅલી પીએમ મોદી દ્રારા કરવામાં આવ્યું. સોમનાથ મંદિરની પરિયોજનાના શુંભારંભનો આ કાર્યક્રમ રામમંદિર ઓડિટોરિયમમાં યોજાયો હતો. જેમાં ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યૂઅલી જોડાયા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Updates: દિલ્હીમાં ગરમીએ તોડ્યો 14 વર્ષનો રેકોર્ડ, ગુજરાત સહિત આ રાજ્યોમાં 5 દિવસ ભીષણ લૂ નું એલર્ટ
દિલ્હીમાં ગરમીએ તોડ્યો 14 વર્ષનો રેકોર્ડ, ગુજરાત સહિત આ રાજ્યોમાં 5 દિવસ ભીષણ લૂ નું એલર્ટ
Burning Bus: શ્રદ્ધાળુઓથી ભરેલી બસમાં આગ લાગતાં 8 ભડથું, 20થી વધુ ઘાયલ
શ્રદ્ધાળુઓથી ભરેલી બસમાં આગ લાગતાં 8 ભડથું, 20થી વધુ ઘાયલ
Vadodara: વડોદરામાં હિટવેવથી પ્રૌઢનું મોત, 2 લોકો થયા બેભાન
વડોદરામાં હિટવેવથી પ્રૌઢનું મોત, 2 લોકો થયા બેભાન
Gurucharan Singh: તારક મહેતાનો ‘રોશન સોઢી’ 25 દિવસ બાદ ઘરે પરત ફર્યો, કહી આ વાત
Gurucharan Singh: તારક મહેતાનો ‘રોશન સોઢી’ 25 દિવસ બાદ ઘરે પરત ફર્યો, કહી આ વાત
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Padminiba Vala | સંકલન સમિતિને સવાલ કરતા કરતા કોંગ્રેસ વિશે શું બોલ્યા પદ્મિની બા? | Abp AsmitaAmreli | સતત ત્રીજા દિવસે માવઠાનો માર, સાવરકુંડલા અને લીલીયાના થયા કંઈક આવા હાલPadminiba Vala | કરણસિંહ ચાવડાને લઈને પદ્મિનીએ કહી દીધી મોટી વાત | Abp AsmitaHun To Bolish | હું તો બોલીશ | ક્યાં અટવાય છે રી-ડેવલપમેન્ટ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Updates: દિલ્હીમાં ગરમીએ તોડ્યો 14 વર્ષનો રેકોર્ડ, ગુજરાત સહિત આ રાજ્યોમાં 5 દિવસ ભીષણ લૂ નું એલર્ટ
દિલ્હીમાં ગરમીએ તોડ્યો 14 વર્ષનો રેકોર્ડ, ગુજરાત સહિત આ રાજ્યોમાં 5 દિવસ ભીષણ લૂ નું એલર્ટ
Burning Bus: શ્રદ્ધાળુઓથી ભરેલી બસમાં આગ લાગતાં 8 ભડથું, 20થી વધુ ઘાયલ
શ્રદ્ધાળુઓથી ભરેલી બસમાં આગ લાગતાં 8 ભડથું, 20થી વધુ ઘાયલ
Vadodara: વડોદરામાં હિટવેવથી પ્રૌઢનું મોત, 2 લોકો થયા બેભાન
વડોદરામાં હિટવેવથી પ્રૌઢનું મોત, 2 લોકો થયા બેભાન
Gurucharan Singh: તારક મહેતાનો ‘રોશન સોઢી’ 25 દિવસ બાદ ઘરે પરત ફર્યો, કહી આ વાત
Gurucharan Singh: તારક મહેતાનો ‘રોશન સોઢી’ 25 દિવસ બાદ ઘરે પરત ફર્યો, કહી આ વાત
Tarot card Reading Horoscope today: ટેરોટ કાર્ડ અનુસાર 18 મે શનિવારનો દિવસ મેષથી મીન રાશિના જાતક માટે કેવો નિવડશે?
Tarot card Reading Horoscope today: ટેરોટ કાર્ડ અનુસાર 18 મે શનિવારનો દિવસ મેષથી મીન રાશિના જાતક માટે કેવો નિવડશે?
Horoscope Today Horoscope Today: શનિવારનો  દિવસે આ રાશિના જાતકની વધારી શકે છે ચિંતા,  જાણો રાશિફળ અને શુભ મુહૂર્ત
Horoscope Today Horoscope Today: શનિવારનો દિવસે આ રાશિના જાતકની વધારી શકે છે ચિંતા, જાણો રાશિફળ અને શુભ મુહૂર્ત
Safalta Ka Mantra: સવારે ઉઠતાં જ ભૂલથી પણ ન કરો આ કામ, આખો દિવસ થઈ જશે બરબાદ
Safalta Ka Mantra: સવારે ઉઠતાં જ ભૂલથી પણ ન કરો આ કામ, આખો દિવસ થઈ જશે બરબાદ
IGI Aviation Recruitment 2024: ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર નીકળી 1 હજારથી વધુ પદ પર ભરતી, આ રીતે થશે પસંદગી
IGI Aviation Recruitment 2024: ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર નીકળી 1 હજારથી વધુ પદ પર ભરતી, આ રીતે થશે પસંદગી
Embed widget