શોધખોળ કરો

રેમડેસિવીર ઇન્જેક્શનને લઈને ગુજરાત સરકારે કર્યો મોટો નિર્ણય, જાણો કેટલા ઇન્જેક્શનનો ઓર્ડર આપ્યો

રેમેડેસિવીર ઇન્જેક્શને લઈને ગુજરાત સરકારના આ નિર્ણયથી કોરોના સંક્રમિત દર્દીનો રાહત થઈ શકે છે.

કોરોનાની ટ્રીટમેંટમાં વપરાતા રેમડેસિવીર (remedivir) ઈંજેકશનની અછતની સ્થિતિ વચ્ચે રાજ્ય સરકારે ત્રણ લાખ રેમડેસિવીર ઈંજેકશન (remedivir injection)નો ઓર્ડર આપ્યો છે. રાજ્ય સરકારે ન માત્ર ઈંજેકશનનો ઓર્ડર કર્યો પરંતુ દર્દીઓને ઈંજેકશન માટે ભટકવું ન પડે તે માટે આ ઈંજેકશનનો જથ્થો સીધો જ ખાનગી અને સરકારી હોસ્પિટલમાં પહોંચાડાશે. સરકારી અને ખાનગી હોસ્પિટલમાં જરૂરિયાત મુજબ સીધો જ રેમડેસિવીર ઈંજેકશનનો જથ્થો પહોંચાડવામાં આવશે.

નોંધનીય છે કે, આ પહેલા ગુજરાત સરકારે (Gujarat Government) નિર્ણય કર્યો હતો કે અમદાવાદમાં  સિવીલ હોસ્પિટલ સોલા-એસ.વી.પી. હોસ્પિટલ અમદાવાદ તેમજ ગુજરાત કેન્સર સોસાયટી અને નગરી તથા એલ.જી. હોસ્પિટલોમાં આગામી ત્રણથી પાંચ દિવસમાં રેમડેસિવીર ઇન્જેકશન કોરોના સંક્રમિતો માટે નહિ નફો - નહિ નુકશાનના ધોરણે ઉપલબ્ધ કરાવાશે.

રેમેડેસિવીર ઇન્જેક્શ (remedivir injection)ને લઈને ગુજરાત સરકારના આ નિર્ણયથી કોરોના સંક્રમિત દર્દીનો રાહત થઈ શકે છે. કારણ કે હાલમાં સમગ્ર રાજ્યમાં રેમડેસિવીર ઇન્જેક્શનની માગમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેના કારણે ઘણી જગ્યાએ રેમડેસિવીરના કાળા બજારીના અહેવાલ પણ સામે આવ્યા છે.

અમદાવાદમાં કોરોના (Coronavirus)ના કેર વચ્ચે રેમડેસિવીર ઈન્જેક્શનની માગમાં સતત વધારો થયો છે. ત્યારે અમદાવાદમાં આવેલી ઝાયડ્સ હોસ્પિટલમાંરેમડેસિવીર ઈન્જેક્શન લેવા માટે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે.  અહીં આવતા લોકોને કોરોનાની દવા ગણાતા રેમડેસિવીર ઈન્જેકેશન મળે તે માટે પુરતી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ઝાયડસ હોસ્પિટલ દ્વારા બહાર મોંઘા મળતા રેમડેસિવરને માત્ર 900 રૂપિયામાં આપવામાં આવી રહ્યા છે. જેથી અહીં રાજકોટ, સુરત, ભાવનગર, અને રાજસ્થાનથી લોકો ઈન્જેક્શન લેવા માટે આવી રહ્યા છે.

બહાર રૂ. 2800માં મળતું ઇન્જેક્શન અહીં 900 રૂ.માં મળતું હોવાથી 200થી પણ વધુ લોકોએ કતારમાં જોવા મળ્યા હતા. અહીં ઉભેલા લોકોનું કહેવું હતું કે ઇન્જેક્શન માટે બે કલાકથી પણ વધુનું વેઇટિંગ ચાલી રહ્યું છે.

આજથી રાજ્યના 20 શહેરમાં રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ, જાણો રૂપાણી સરકારે શું કરી જાહેરાત

કોરોનાનો રાફડો ફાટતા ગુજરાતના આ શહેરમાં સાંજે પાંચ વાગ્યા બાદ વેપાર-ધંધા સ્વૈચ્છિક બંધ રહેશે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget