શોધખોળ કરો

કોરોના વાયરસને મારી શકે છે આ ધાતુ, માત્ર બે મિનિટમાં થાય છે નષ્ટ, જાણો વિગતે

નેશનલ ફોરેન્સિક સાયંસ યુનિવર્સિટીનાં કોવિડ લેબે એવું સંશોધન કર્યું છે કે તાંબા પર કોરોનાં વાયરસ બે મિનિટમાં નષ્ટ પામે છે.

તાંબુ કે તાંબા મિશ્રિત ધાતુ કોરોનો વાયરસને મારી શકે છે. આ દાવો કર્યો છે ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાઇન્સ યુનિવર્સિટીનાં કોવિડ લેબે. કોવિડ-19નાં વાયરસ તાંબાની ધાતુ પર સૌથી ઓછા સમયમાં નષ્ટ થાય છે. અન્ય ધાતુ કે જમીન સ્તરની તુલનાએ તાંબાનું કોટિંગ ધરાવતા વાસણો કે વસ્તુ પર કોરોનાં વાયરસ ઓછો સમય ટકી શકે છે.

નેશનલ ફોરેન્સિક સાયંસ યુનિવર્સિટીનાં કોવિડ લેબે એવું સંશોધન કર્યું છે કે તાંબા પર કોરોનાં વાયરસ બે મિનિટમાં નષ્ટ પામે છે. તાંબુ એકમાત્ર એવી ધાતુ છે કે જેના સંપર્કમાં વાયરસ કે બેક્ટેરિયા આવે તો તેના થોડા જ કલાકોમાં તે તેને નષ્ટ કરી દે છે. આ વાત પ્રમાણિત છે કે, તાંબામાં એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિ માઇક્રોબિયલ ગુણ હોય છે. આ સાથે જ તે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

તાંબાના અનેક ફાયદા

તાંબા-પિત્તળની ધાતુને શુદ્ધ તથા પવિત્ર ગણવામાં આવે છે. રાતભર તાંબાના લોટામાં રાખેલ પાણી વહેલી સવારે નરણે કોઠે પીવાથી અનેક રોગથી બચી શકાય છે. તાંબાના વાસણના પાણીનો ઉપયોગ આરોગ્યપ્રદ સાબિત થયો છે. તાંબાના વાસણમાં રાખેલ પાણી પીવાથી લિવરને ફાયદો થાય છે. પિત્તળનાં વાસણમાં બનાવેલ ભોજન વધુ સ્વાદિષ્ટ બને છે. શરીર ઊર્જાવાન તથા સ્વસ્થ રહે છે. તાંબાનાં વાસણમાં રાખેલું પાણી પીવાથી એન્ટિ ઓક્સિડન્ટ, એન્ટિ કેન્સર તથા એન્ટિ ઈન્ફલેમેટરી ગુણ વધી જાય છે. તાંબાનાં વાસણોની સફાઈ ખાસ થવી જોઈએ. અન્યથા તાંબામાં રાખેલ પાણી સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ બની શકે છે. તાંબાના ઘડામાં ૧૬ કલાક સુધી જો દૂષિત પાણી પણ રાખવામાં આવે તો તે પણ શુદ્ધ બની જાય છે.


કોરોના વાયરસને મારી શકે છે આ ધાતુ, માત્ર બે મિનિટમાં થાય છે નષ્ટ, જાણો વિગતે

શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તાંબાનો ઉપયોગ શ્રેષ્ઠ ગણાય છે. તાંબાનાં વાસણનું પાણી શરીરમાં મિનરલ્સની પૂર્તિ કરે છે.

તાંબાના જગમાં ભરેલું પાણી નિયમિત પીવાથી શરીરમાં વધેેલી ચરબી ઘટવા લાગે છે. શરીર ઊર્જાવાન બને છે. આ માટે ફાસ્ટફૂડને તિલાંજલિ આપવી જરૂરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget