શોધખોળ કરો

IPL છોડીને ભારત પરત ફર્યો આ સ્ટાર બોલર, પોતાની જ ટીમ પર સાધ્યું હતું નિશાન

હાલમાં જ આ સ્ટાર બોલરે મુંબઈમાં સર્જરી કરાવી હતી અને તેને પુનરાગમન કરવામાં ચારથી છ મહિના લાગી શકે છે.

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) - 2021 ના ​​બીજા ભાગમાં સારું પ્રદર્શન કરતા કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) ને આંચકો લાગ્યો છે. ટીમના યુવા સ્પિનર ​​કુલદીપ યાદવ યુએઈથી ભારત પરત ફર્યા છે. ઘૂંટણની ઈજાના કારણે તેને આઈપીએલની મધ્યમાં જ ટીમ છોડવી પડી હતી. કુલદીપ પ્રેક્ટિસ દરમિયાન ઘાયલ થયો હતો.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં કુલદીપ યાદવે KKR ના મેનેજમેન્ટ પર નિશાન સાધ્યું હતું. તેને કેકેઆર તરફથી વધારે રમવાની તક મળી રહી નથી. ટીમે સુનીલ નારાયણ અને વરુણ ચક્રવર્તી પર વધુ વિશ્વાસ મૂક્યો છે.

KKR ટીમ તરફથી અવગણવામાં આવ્યો ત્યારે કુલદીપ યાદવનું દર્દ છલકાઈ ગયું હતું. તેણે કહ્યું હતું કે ટીમમાં વાતચીતનો અભાવ છે અને સાથે જ કહ્યું કે ટીમમાં ન સમાવવાનું કારણ તેને ક્યારેય કહેવામાં આવ્યું નથી.

બીસીસીઆઈના એક અધિકારીએ પીટીઆઈને કહ્યું, ‘હા, અમને માહિતી મળી છે કે કુલદીપને યુએઈમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન ઘૂંટણમાં ગંભીર ઈજા થઈ હતી. તે આઈપીએલ-2021 માં ભાગ લઈ શકશે નહીં અને તેને ભારત પરત મોકલવામાં આવ્યો હતો.’

જાણવા મળ્યું છે કે કુલદીપે તાજેતરમાં મુંબઈમાં સર્જરી કરાવી હતી અને તેને પુનરાગમન કરવામાં ચારથી છ મહિના લાગી શકે છે. 2019 આઈપીએલથી કુલદીપ માટે વસ્તુઓ ઘણી બદલાઈ ગઈ છે. તેનું ફોર્મ ઘટ્યું અને ભારતીય ટીમ મેનેજમેન્ટે પણ તેની ક્ષમતાઓમાં વિશ્વાસ ગુમાવ્યો છે. કુલદીપ ટીમ ઇન્ડિયામાંથી બહાર ચાલી રહ્યો છે. તેને ટી 20 વર્લ્ડ કપ માટે ટીમમાં સ્થાન પણ મળ્યું નથી.

કુલદીપ યાદવ IPL કારકિર્દી

કુલદીપે 2016માં IPL માં ડેબ્યૂ કર્યું હતું. તેણે અત્યાર સુધી 45 મેચમાં 40 વિકેટ લીધી છે. તેનું શ્રેષ્ઠ 4-20 છે. કુલદીપ માટે 2018 આઈપીએલની શ્રેષ્ઠ સિઝન રહી છે. તેણે તે સિઝનમાં 17 વિકેટ લીધી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Embed widget