શોધખોળ કરો

વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ

Vav by-election Harsh Sanghvi vs Gulabsinh: હર્ષ સંઘવીએ કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત પર 'આયાતી ઉમેદવાર' હોવાનો આક્ષેપ કર્યો છે.

Vav by-election 2024: બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ચૂંટણી પ્રચારને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગ જામ્યો છે.

હર્ષ સંઘવીએ કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત પર 'આયાતી ઉમેદવાર' હોવાનો આક્ષેપ કર્યો છે. સંઘવીના મતે, વાવના મતદારોને સ્થાનિક ઉમેદવારની અપેક્ષા હતી, પરંતુ કોંગ્રેસે બહારના ઉમેદવારને ટિકિટ આપી છે.

આ આક્ષેપનો જવાબ આપતા ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું કે, "મારું ગામ અને હું ક્યાંનો છું તે વાવની જનતા સારી રીતે જાણે છે." તેમણે ઉમેર્યું કે હર્ષ સંઘવીને બનાસકાંઠાની રાજનીતિનું પૂરતું જ્ઞાન છે અને તેમને ભગવાન સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી હતી.

અગાઉ પાઘડી પોલિટિક્સના મુદ્દે ચર્ચામાં રહેલી વાવની પેટાચૂંટણી હવે આયાતી પોલિટિક્સના મુદ્દે ગરમાઈ છે. ગુલાબસિંહે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે વાવની જનતા ભાજપને યોગ્ય જવાબ આપશે. તેમના પ્રચંડ પ્રચાર અભિયાનથી વિસ્તારમાં રાજકીય ગરમાવો વધ્યો છે.

આ પેટાચૂંટણીમાં સ્થાનિક મુદ્દાઓની સાથે હવે ઉમેદવારની સ્થાનિકતાનો મુદ્દો પણ ચર્ચાનો વિષય બન્યો છે. બંને પક્ષો પોતપોતાની રીતે મતદારોને આકર્ષવા પ્રયાસ કરી રહ્યા છે. આગામી દિવસોમાં ચૂંટણી પ્રચાર વધુ તીવ્ર બનવાની શક્યતા છે.

નોંધનીય છે કે,

વાવ વિધાનસભા ક્ષેત્રના માડકા ગામે યોજાયેલી ચૂંટણી સભામાં કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે મહત્વનું નિવેદન કર્યું હતું. તેમણે જણાવ્યું કે વર્તમાન ચૂંટણીમાં મુખ્ય હરીફાઈ કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે જ છે. ભાજપ આ ચૂંટણી જંગમાં કોઈ મહત્વનો ખેલાડી નથી.

તેમણે મતદારોને અપીલ કરી હતી કે તેઓ ભાજપ વિશે વિચારવાનું છોડી દે, કારણ કે તે હરીફાઈમાં નથી. તેમણે મતદારોને સાવધાન કર્યા કે તેમનો કિંમતી મત વેડફાઈ ન જાય તેની કાળજી રાખે. વધુમાં, તેમણે જણાવ્યું કે મતદારો સીધા તેમનો સંપર્ક કરી શકે છે અને કોઈ મધ્યસ્થીની જરૂર નથી.

આ પહેલા વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં પ્રચાર દરમિયાન કોંગ્રેસના વિધાનસભા ઉપનેતા શૈલેષ પરમારે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે જ્યારે ભારતીય જનતા પાર્ટી ચૂંટણીમાં હારવાની સ્થિતિમાં હોય ત્યારે હિન્દુ મુસ્લિમ અને પાકિસ્તાનના મુદ્દાઓ ઉઠાવીને ભોળી પ્રજાને ભરમાવવાનો પ્રયાસ કરે છે.

તેમણે વધુમાં કહ્યું કે નડાબેટ પાસે આવેલા પાકિસ્તાન સરહદના પવનો ભાજપને હરાવવામાં મદદરૂપ થશે. શૈલેષ પરમારે ભાજપ પર આરોપ લગાવ્યો કે તેઓ સતત પાકિસ્તાનના નામનો ઉપયોગ કરીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે આ વખતે સફળ નહીં થાય.

આ પણ વાંચોઃ

આ 5 મસાલા બ્લડ શુગર ઘટાડે છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાજપ સાંસદ મનસુખ વસાવાની વિવાદીત સલાહ, 'કેમિકલયુક્ત દારુ પીવા કરતાં ઘરે મહુડાનો દારુ બનાવીને પીવો'
ભાજપ સાંસદ મનસુખ વસાવાની વિવાદીત સલાહ, 'કેમિકલયુક્ત દારુ પીવા કરતાં ઘરે મહુડાનો દારુ બનાવીને પીવો'
PM Modi Daman Visit : 'યુદ્ધ વચ્ચે પણ ભારતનો વિકાસ દર નથી અટક્યો': PM મોદી
PM Modi Daman Visit : 'યુદ્ધ વચ્ચે પણ ભારતનો વિકાસ દર નથી અટક્યો': PM મોદી
મોંઘવારીના માર વચ્ચે વધુ એક ઝટકો, શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો 
મોંઘવારીના માર વચ્ચે વધુ એક ઝટકો, શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો 
ગુજરાતમાં 10 જૂન સુધી વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસશે વરસાદ
ગુજરાતમાં 10 જૂન સુધી વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસશે વરસાદ

વિડિઓઝ

PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડંકી રૂટ
PM Modi on Congress: સુરતમાં PM મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર
Amit Khunt suicide case: અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP Protest: આજે કોકરોચ જનતા પાર્ટીનું જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન, પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે દિલ્હી પહોંચ્યા
CJP Protest: આજે કોકરોચ જનતા પાર્ટીનું જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન, પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે દિલ્હી પહોંચ્યા
CBSE: CBSEએ વિદ્યાર્થીઓને આપી રાહત, ધોરણ-12ના વેરિફિકેશન અને રી-ઈવેલ્યૂએશનની અંતિમ તારીખમાં કરાયો વધારો
CBSE: CBSEએ વિદ્યાર્થીઓને આપી રાહત, ધોરણ-12ના વેરિફિકેશન અને રી-ઈવેલ્યૂએશનની અંતિમ તારીખમાં કરાયો વધારો
IND vs AFG Live Streaming: આજથી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટેસ્ટ, જાણો કઈ ચેનલ પર જોઈ શકશો લાઈવ મેચ?
IND vs AFG Live Streaming: આજથી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટેસ્ટ, જાણો કઈ ચેનલ પર જોઈ શકશો લાઈવ મેચ?
Virat Kohli: વિરાટ કોહલીની ઈજા ગંભીર, અફઘાનિસ્તાન બાદ ઈગ્લેન્ડ પ્રવાસમાંથી પણ થઈ શકે છે બહાર
Virat Kohli: વિરાટ કોહલીની ઈજા ગંભીર, અફઘાનિસ્તાન બાદ ઈગ્લેન્ડ પ્રવાસમાંથી પણ થઈ શકે છે બહાર
T20 કેપ્ટન બન્યા પછી શ્રેયસ ઐયર સામે હશે આ 3 મુખ્ય પડકારો; વૈભવ સૂર્યવંશી અંગે લેવો પડશે મોટો નિર્ણય
T20 કેપ્ટન બન્યા પછી શ્રેયસ ઐયર સામે હશે આ 3 મુખ્ય પડકારો; વૈભવ સૂર્યવંશી અંગે લેવો પડશે મોટો નિર્ણય
Audi ની નવી સુપરકારે માર્કેટમાં મચાવી સનસની; લુક જોતા જ દિવાના થઈ જશો
Audi ની નવી સુપરકારે માર્કેટમાં મચાવી સનસની; લુક જોતા જ દિવાના થઈ જશો
પ્રજ્ઞાનાનંદે રચ્યો ઈતિહાસ, નોર્વે ચેસ ચેમ્પિયન બનનાર પ્રથમ ભારતીય બન્યો
પ્રજ્ઞાનાનંદે રચ્યો ઈતિહાસ, નોર્વે ચેસ ચેમ્પિયન બનનાર પ્રથમ ભારતીય બન્યો
PM Modi Daman Visit : 'યુદ્ધ વચ્ચે પણ ભારતનો વિકાસ દર નથી અટક્યો': PM મોદી
PM Modi Daman Visit : 'યુદ્ધ વચ્ચે પણ ભારતનો વિકાસ દર નથી અટક્યો': PM મોદી
Embed widget