શોધખોળ કરો

Surendranagar: બસ સ્ટેશન નજીક સરાજાહેર યુવકની હત્યાથી શહેરમાં ખળભળાટ, જાણો તમામ વિગતો 

સુરેન્દ્રનગર શહેર અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સતત કથડી રહી છે. શહેરમાં વધુ એક હત્યાનો બનાવ બનતા ખળભળાટ મચી ગયો છે.

સુરેન્દ્રનગર:  સુરેન્દ્રનગર શહેર અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સતત કથડી રહી છે. શહેરમાં વધુ એક હત્યાનો બનાવ બનતા ખળભળાટ મચી ગયો છે.  સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડ પાસે સરા જાહેરમાં યુવકને છરીના ઘા ઝીંકી  મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર શહેરમાં બસ સ્ટેશન નજીક સરાજાહેર એક યુવકની હત્યા કરી દેવામાં આવી છે.  જૂની અદાવતમાં 4 શખ્શોએ 2 યુવકોને છરીના ઘા માર્યા હતા. સાથે  પાઈપ અને લાકડીથી હુમલો કર્યો હતો.  આ હુમલામાં સાહિર શેખ નામના યુવકનું મોત થયું છે. જૂની અદાવતમાં થયેલી મારામારીની આ ઘટનામાં  બીજો યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.


Surendranagar: બસ સ્ટેશન નજીક સરાજાહેર યુવકની હત્યાથી શહેરમાં ખળભળાટ, જાણો તમામ વિગતો 

સુરેન્દ્રનગરમાં  અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખી જાહેરમાં હત્યા કરી દેવામાં આવી છે.  ઘટનાની જાણ થતાં જ DySP સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.  હત્યા કર્યા બાદ ચારેય શખ્સો ફરાર થઈ ગયા છે. પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના બસ સ્ટેન્ડ નજીક 4 શખ્સોએ યુવકની જાહેરમાં હત્યા કરી નાખી છે.ત્યારે આ મામલે પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ આ મુદ્દે તપાસ કામગીરી હાથ ધરી છે.

વિગતો અનુસાર,  સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડ નજીક આવેલ જાહેર રોડ રસ્તા ઉપર બોલાચાલી બાદ ચાર જેટલા યુવકો દ્વારા  હુમલો કરવામાં આવ્યો છે ત્યારે આ હુમલામાં બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા પ્રથમ સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.  26 વર્ષના યુવક શાહિદ શેખનું ઘટના સ્થળે મોત થયું હોવાનું ગાંધી હોસ્પિટલના ડોક્ટર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. અન્ય એક યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તેની સારવાર  શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાને લઇ શહેરમાં ખળભળાટ મચી ગયો હતો. 

આ ઘટનાને લઈ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી.  સ્થાનિક પોલીસે  આ મુદ્દે તપાસની કામગીરી હાથ ધરી છે. હત્યા કરનાર સોયબ ખાડકી રાજા નામનો અજાણ્યા બે ઈસમો દ્વારા આ હત્યા કરવામાં આવી  હોવાનું સામે આવતા એ દિશામાં તપાસ શરુ કરવામાં આવી છે. 


Surendranagar: બસ સ્ટેશન નજીક સરાજાહેર યુવકની હત્યાથી શહેરમાં ખળભળાટ, જાણો તમામ વિગતો 

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ગીરીશભાઈ પંડ્યાએ આજે જ ચાર્જ સાંભળ્યો છે. જિલ્લા પોલીસવડાએ ચાર્જ સંભાળતા  માત્ર એક કલાકની અંદર જ સુરેન્દ્રનગર જિલ્લામાં હત્યાની ઘટના બની છે. આ હત્યાની ઘટનામાં સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં મૃતકના પરિવારજનો કલ્પાત કરી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એક વખત  કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: આગામી 3 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ 
Gujarat Rain: આગામી 3 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ 
Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ
Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ
Rain: આજે વરસાદની આગાહી, આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં ખાબકશે કમોસમી વરસાદ
Rain: આજે વરસાદની આગાહી, આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં ખાબકશે કમોસમી વરસાદ
PM Modi Gujarat Visit: PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, 19 હજાર 806 કરોડથી વધુના વિકાસ કાર્યોની આપશે ભેટ
PM Modi Gujarat Visit: PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, 19 હજાર 806 કરોડથી વધુના વિકાસ કાર્યોની આપશે ભેટ

વિડિઓઝ

PM Modi Sanand Speech : સાણંદથી PM મોદીનું સંબોધન
PM Modi Speech: સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’ લોકાર્પણ કાર્યક્રમમાં PM મોદીનું સંબોધન
PM Modi Gujarat Visit: PM મોદીએ કોબામાં જૈન મ્યૂઝિયમનું કર્યું ઉદ્ઘાટન
Rajkot News: રાજકોટમાં સ્વિમિંગ પુલમાં ડુબી જવાથી ભાઈ-બહેનના મોત
Mehsana Hit and Run News: મહેસાણાના બહુચરાજીમાં રફતારનો કહેર, બે લોકોના મોત, આઠ લોકો થયા ઘાયલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather update: દેશના 15 રાજ્યોમાં કરા સાથે વરસાદની આગાહી,  હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં કરા સાથે વરસાદની આગાહી,  હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
Census 2027: આ 33 સવાલો માટે તૈયાર રહો, વસ્તી ગણતરીમાં સરકાર પૂછે તો બનાવવું જ પડશે
Census 2027: આ 33 સવાલો માટે તૈયાર રહો, વસ્તી ગણતરીમાં સરકાર પૂછે તો બનાવવું જ પડશે
Gujarat Rain: આગામી 3 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ 
Gujarat Rain: આગામી 3 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ 
SBI માં 365 દિવસની FD માં ₹2,00,000 જમા કરો તો કેટલું વ્યાજ મળે, ચેક કરો કેલક્યુલેશન 
SBI માં 365 દિવસની FD માં ₹2,00,000 જમા કરો તો કેટલું વ્યાજ મળે, ચેક કરો કેલક્યુલેશન 
Indian Railways: 1 એપ્રિલથી બદલી રહ્યા છે ટિકિટ કેન્સલેશનના નિયમો, મુસાફરી કરતા પહેલા જાણી લો
Indian Railways: 1 એપ્રિલથી બદલી રહ્યા છે ટિકિટ કેન્સલેશનના નિયમો, મુસાફરી કરતા પહેલા જાણી લો
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ
Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ
Embed widget